SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८९३-९४ विराधक स्वरूप प. से नूणं भंते ! एवं मणं धारेमाणे, एवं पकरेमाणे, एवं चिट्टेमाणे, एवं संवरेमाणे आणाए आराहए भवति ? आराधक-विराधक १४७ પ્ર. હે ભંતે ! શું આ પ્રમાણે મનમાં ધારણ કરી, “ આચરણ કરી, પોતાનામાં સ્થિર રહી તથા સંવર કરતો પ્રાણી વીતરાગની આજ્ઞાનો આરાધક હોય ૩. દંતા, યમ ! વં માં થરમા-ગાવ ઉ. હા, ગૌતમ ! આ પ્રમાણે મનમાં ધારણ કરતો आराहए भवइ । યાવતુ વીતરાગની આજ્ઞાનો આરાધક હોય છે. -વિ. સ. ૨, ૩. , સુ. ૬ विराहग सरूवं વિરાધકનું સ્વરૂપ : ૨૮૨૩. બદમઠ્ઠી તુi fe 1 વાસ્તે પટ્ટી મgવયમાને- ૧૮૯૩. ધર્મરહિત સાધકને આચાર્ય આદિ એવી રીતે “હયપળે'', પાતમા, દળગો થઈવ સમyજ્ઞાનમઃ સાવધાન કરે છે - હે સાધક ! તું અધર્મનો અર્થી घोरे धम्मे उदीरिते । उवेहति णं अणाणाए । છે. બાલ-અજ્ઞ છે. આરંભનો અર્થી છે. પ્રાણીઓને મારો' એવો ઉપદેશ આપી રહ્યો છે અથવા તે સ્વયં પ્રાણીઓનો વધ કરે છે. તેમજ હિંસાની અનુમોદના કરી રહ્યો છે. ભગવાને એવા દુષ્કર્મ ધર્મની પ્રરૂપણા કરી છે, જે દુર્લભ છે. છતાં તે તેની ઉપેક્ષા કરે છે અને તેમની આજ્ઞાનું અતિક્રમણ કરી સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે છે. एस विसण्णे वितद्दे वियाहिते । આવો સાધુ કામભોગોમાં મૂર્ણિત અને હિંસામાં –ા . સુ. મ. ૬, ૩. ૪, સુ. ૧૨ તત્પર થયેલો કહેવાય છે. आराहगा णिग्गंथा-णिग्गंथीओ આરાધક નિર્ઝન્ય-નિર્મન્થી : ૨૮૧૪. (૨) પૂ. નિriા ૧ Tદાવરું પિંડવાડિયા[ ૧૮૯૪. (૧) પ્ર, ગુહસ્થના ઘરે આહાર માટે પ્રવેશેલા નિર્ઝન્ય पविटेणं अन्नयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स દ્વારા કોઈ અકૃત્ય સ્થાનનું પ્રતિસેવન થઈ જાય णं एवं भवति इहेव ताव अहं एयस्स ठाणस्स અને તેના મનમાં એવો વિચાર આવે કે હું અહીં જ આ અકૃત્ય સ્થાનની આલોચના, आलोएमि, पडिक्कमामि, निंदामि, गरिहामि, પ્રતિક્રમણ,નિંદા અને ગહ કરું, તેના અનુબંધનું विउट्टामि, विसोहेमि अकरणयाए, अब्भुढेमि, છેદન કરું. જેથી વિશુદ્ધ બની ફરી એવું અકૃત્ય अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जामि । ન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ બનું. તથા યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ કર્મ સ્વીકાર કરું. तओ पच्छा थेराणं अंतियं आलोएस्सामि-जाव ત્યારબાદ સ્થવિરો પાસે આલોચના કરીશ યાવતુ तवोकम्म पडिवज्जिस्सामि । તપ કર્મ સ્વીકાર કરીશ.' से य संपट्ठिए असंपत्ते थेरा य अमुहा सिया, से એમ વિચાર કરી તે નિર્ચન્થ સ્થવિર મુનિની णं भंते ! किं आराहए विराहए ? પાસે જવા માટે રવાના થયો. પરંતુ સ્થવિર મુનિની પાસે પહોંચતા પહેલાં જ તે સ્થવિર મૂક થઈ જાય (બોલી ન શકે) અર્થાતુ પ્રાયશ્ચિત્ત ન આપી શકે, તો હે ભંતે ! તે નિર્ચન્થ આરાધક છે કે વિરાધક છે ? ૩. યમી ! માર|g, નો વિરાટણ | ઉ. ગૌતમ ! તે નિર્ગસ્થ આરાધક છે, વિરાધક નહિં. (२) प. से य संपट्ठिए असंपत्ते अप्पणा य (૨) પ્ર. સ્થવિર મુનિઓની પાસે જવા માટે રવાના पुव्वामेव अमुहे सिया, से णं भंते ! किं થયો, પરંતુ તેની પાસે પહોંચતા પૂર્વે જ પોતે आराहए, विराहए ? મૂક થઈ જાય, તો હે ભંતે ! તે નિર્ઝન્ય આરાધક છે કે વિરાધક ? For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy