SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ १४६ चरणानुयोग-२ आराधक स्वरूप सूत्र १८९२ () ૩વહિ, (૨) વડેfહં, () વોહિં, (૪) સતહિં, (૧) ઉબરના ફળ, (૨) વડના ફળ, (૩) બોર, (૫) ઉપ૮ણૂર્દિ, પડું-હા-છંદ્ર-મૂછવિવજ્ઞTI, (૪) શેતરના ફળ, (૫) પીપળાના ફળ, (૬) તથા अणिल्लंछिएहिं, अणक्कभिन्नेहिं, गोणेहिं, तस કાંદા-લસણ આદિ કંદમૂલના ત્યાગી હોય છે. ખાસ્સી, पाणविवज्जिएहिं खित्तेहिं वित्तिं कप्पे माणे તથા નાક ન નાઘેલા હોય એવા બળદોથી ત્રસ પ્રાણી विहरेंति । રહિત ખેતી દ્વારા આજીવિકા ચલાવે છે. एए वि ताव एवं इच्छंति, किमंग पुण जे इमे જ્યારે એ આજીવિકોપાસકોને પણ આવું અભિષ્ટ છે समणोवासगा भवंति, તો પછી આ શ્રમણોપાસક માટે તો કહેવું જ શું ? जेसिं नो कप्पंति इमाई पण्णरस कम्मादाणाई सयं તેમને તો પંદર કર્માદાન પોતે કરવા, બીજા પાસે करेत्तए वा, कारवेत्तए वा, करेंतं वा अन्नं કરાવવા અને કરાવનારનું અનુમોદન કરવું કલ્પતું समणुजाणेत्तए वा, तं जहा નથી. તે કર્માદાન આ પ્રમાણે છે – ૬. ડુંડા૦િ%ખે, ૨. વળwખે, રૂ. સાડીમે, ૧. અંગારકર્મ, ૨. વનકર્મ, ૩. શાકટિકકર્મ, ૪. માડીવમે. પોલીખે, ૬. દંતવાળિળે, ૪. ભાટીકર્મ, ૫. સ્ફોટકકર્મ, ૬. દંતવાણિજય, ૭. વન્ને, ૮. સવાબન્ને, ૭. લાક્ષાવાણિજય, ૮. કેશવાણીજય, ૧. રસવાળે, ૨૦. વિવાણિજ્યે, ૯. રસવાણિજય, ૧૦. વિષવાણિજય, ૨૨. ખંતપીને, ૨. નિ×છMખે, ૧૧. યંત્રપીડનકર્મ, ૧૨. નિલંછનકર્મ, १३. दवग्गिदावणया, ૧૩. દાવાગ્નિદાપનતા, ૨૪. સર––તરાયપરિસોસાયા, ૧૪. સર-દ્રહ-તડાગ-શોષણતા, १५. असतीपोसणया । ૧૫. અસતીપોષણતા. इच्चेते समणोवासगा सक्का सक्काभिजातीया એવા વ્રત પાલક શ્રમણોપાસક મત્સરભાવ-રહિત, भवित्ता कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएसु પવિત્ર ધાર્મિક જીવનથી યુક્ત, મરણ સમયે મૃત્યુ देवत्ताए उववत्तारो भवंति । પ્રાપ્ત કરી કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. –વિ. સ. ૮, ૩. ૬, સુ. ૬-૪ આરાધક-વિરાધક આરાધક-વિરાધકનું સ્વરૂપ – ૧ आराहग सरूवं-' આરાધકનું સ્વરૂપ ઃ ૨૮૨૨. ૫. નૂi અંતે ! તમેવ સર્વ જી નિર્દિ ૧૮૯૨.પ્ર. ભંતે ! શું એ જ સત્ય અને શંકા રહિત છે, જે પડ્યું ? જિનેન્દ્ર ભગવાને કહ્યું છે ? उ. हता, गोयमा ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं ઉ. હા, ગૌતમ ! એ જ સત્ય અને શંકા રહિત છે, पवेदितं ।२ જે જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ૧. . (ક) પ્રતિમા ધારણ કરનાર આરાધક કહેવાય છે. – સી. ૮. ૭, મુ. ૧–રપ (ખ) પાંચ પ્રકારનો વ્યવહાર કરનાર આરાધક કહેવાય છે. - સ. ૬. ૨૦, . ૧ (ગ) વિવેક પૂર્વક સત્યાદિ ચારે ભાષાઓના વતા આરાધક અને અવિવેકપૂર્વક ચાર ભાષાઓના વફતા વિરાધક હોય છે. प्रज्ञापना पद ११, सु. ८९९ (ઘ) પાપ શ્રમણ (દોષ સેવી) વિરાધક હોય છે અને જે શ્રમણ સમાચારી સહિત નિર્દોષ આચરણ કરે છે તે આરાધક હોય છે. (૪) સૂર્ય. સુ. ૧, મ. ૨, લા. રર૬ () ૩. એ. ૨૭, મા. ૨૨ (ડ) આલોચના ન કરનાર સાધક વિરાધક અને આલોચના કરનાર સાધક આરાધક હોય છે. - ડા–4. ૮, . ૧૨૭ (ચ) ઉપશાન્ત ન થનાર સાધક સંયમની આરાધના કરી શકતો નથી. જે ઉપશાન્ત હોય તેમની જ આરાધના થાય છે. - પ. ૩. ૨, મુ. ૨૬ ૨. મા. મું. ૨, , ૫, ૩, ૫, . ૨૬૮ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy