SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ चरणानुयोग-२ आराधक निर्ग्रन्थ-निर्ग्रन्थी सूत्र १८९४ ૩. રોમા કારણ, નો વિરVE ? ઉ. ગૌતમ ! તે નિર્ચન્થ આરાધક છે, વિરાધક નહિં. (३) प. से य संपट्ठिए असंपत्ते थेरा य कालं (૩) પ્ર. સ્થવિર મુનિની પાસે જવા માટે રવાના करेज्जा, से णं भंते ! किं आराहए, विराहए ? થયો પરંતુ તેના પહોંચતા પૂર્વે જ સ્થવિર મુનિ કાળ કરી જાય, તો હે ભંતે ! તે નિર્ચન્થ આરાધક છે કે વિરાધક ? ૩. યમી ! કારણ, નો વિરાણું | ઉ. ગૌતમ ! તે નિગ્રંથ આરાધક છે, વિરાધક નહિં. (४) प. से य संपट्ठिए असंपत्ते अप्पणा य (૪) પ્ર. સ્થવિરમુનિ પાસે જવા માટે રવાના થયો पुव्वामेव कालं करेज्जा, પરંતુ ત્યાં પહોચ્યાં પૂર્વે જ પોતે કાળ કરી જાય, તો હે ભંતે ! તે નિર્ચન્થ આરાધક છે કે વિરાધક ? से णं भंते ! किं आराहए, विराहए ? ૩. ગોયમ ! મારી, નો વિરદg | ઉ. ગૌતમ ! તે નિગ્રન્થ આરાધક છે, વિરાધક નહિં. (५) प. से य संपट्ठिए संपत्ते, थेरा य अमुहा (૫) પ્ર. સ્થવિર મુનિ પાસે જવા માટે રવાના થયો सिया, से णं भंते ! किं आराहए, विराहए ? પરંતુ બીજા સ્થવિર પાસે પહોંચી ગયો ત્યારબાદ તે સ્થવિર મુનિ મૂક થઈ જાય, તો તે ભંતે ! તે નિર્ચન્થ આરાધક છે કે વિરાધક ? ૩. ગોયમાં મારાદ, નો વિરોહણ | ઉ. ગૌતમ ! તે નિગ્રંથ આરાધક છે, વિરાધક નહિં. (६) प. से य संपट्ठिए संपत्ते अप्पणा य पुवामेव (૬) પ્ર. સ્થવિર મુનિ પાસે જવા માટે રવાના થયો , अमुहे सिया, से णं भंते ! किं आराहए, પરંતુ સ્થવિરની સેવામાં પહોંચ્યા પછી તે પોતે विराहए ? મૂક થઈ જાય, તો તે ભંતે ! તે નિર્ઝન્થ આરાધક છે કે વિરાધક ? ૩. સોયમા ! મારી, નો વિરાપ | ઉ. ગૌતમ ! તે નિર્ચન્થ આરાધક છે, - વિરાધક નહિં. (७) प. से य संपट्ठिए संपत्ते थेरा य कालं (૭) પ્ર. સ્થવિર મુનિની પાસે જવા માટે રવાના करेज्जा, से णं भंते ! किं आराहए, विराहए ? થયો અને સ્થવિરની સેવામાં પહોંચ્યા પછી સ્થવિર મુનિ કાળ કરી જાય, તો તે નિર્ઝન્થ આરાધક છે કે વિરાધક છે ? ૩. યમ મારાહ, નો વિરહ | ઉ. ગૌતમ ! તે નિર્ચન્થ આરાધક છે, - વિરાધક નહિં. (८) प. से य संपट्ठिए संपत्ते अप्पणा य पुव्वामेव (૮)પ્ર. સ્થવિર મુનિની પાસે જવા માટે રવાના कालं करेज्जा, से णं भंते ! किं आराहए, થયો અને સ્થવિરની સેવામાં પહોંચ્યા બાદ તે વિરહિણ' ? પોતે કાળ કરી જાય, તો તે નિર્ઝન્થ આરાધક છે કે વિરાધક ? ૩. ગોયમ ! માર/g, નો વિરહ | ઉ. ગૌતમ ! તે નિર્ચન્થ આરાધક છે, વિરાધક નહિં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy