SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ चरणानुयोग-२ रात्रि पौरुषी विज्ञान सूत्र १७५८-६१ राईय पोरिसी विण्णाणं રાત્રિ પૌરુપી વિજ્ઞાન : १७५८. जं नेइ जया रत्ति, नक्खत्तं तंमि नह-चउब्भाए । १७५८. नक्षत्र शतना पूर्ति ४२ता डोयतेयारे २मशन संपत्ते विरमेज्जा, सज्झायं पओस-कालम्मि ।। ચતુર્થ ભાગમાં આવે ત્યારે તે પ્રદોષકાળ કહેવાય છે. તે વખતે સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થવું જોઈએ. तम्मेव य नक्खत्ते, गयण-चउब्भाग-सावसेसंमि । તે જ નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં वेरत्तियं पि कालं, पडिलेहित्ता मुणी कुज्जा ।। આવે ત્યારે રાત્રિનો અંતિમ ચોથો પહોર હોય છે. તેને વૈરાત્રિક કાળ જાણીને મુનિએ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થવું. -उत्त. अ. २६, गा. १९-२० राईय-चउत्थीए पोरिसीए समायारी રાત્રિના ચતુર્થ પ્રહરની સમાચારીઃ १७५९. “पोरिसीए चउत्थीए, कालं तु पडिलेहिया । १७५८. योथा पटोरमा जनुं प्रतिमन रीने असंयत सज्झायं तओ कुज्जा, अबोहन्तो असंजए ।। વ્યક્તિઓને ન જગાડતા સ્વાધ્યાય કરે. पोरिसीए चउब्भाए, “वन्दिऊण तओ गुरु” । ચોથા પહોરના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી पडिक्कमित्तु कालस्स, कालं तु पडिलेहए ।। કાળનું પ્રતિક્રમણ કરીને કાળનું પ્રતિલેખન કરે. आगए काय-वोस्सग्गे, सव्व-दुक्ख-विमोक्खणे । બધા દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગનો સમય થતાં काउस्सग्गं तओ कुज्जा, सव्व-दुक्ख-विमोक्खणं ।। સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. -उत्त. अ. २६, गा. ४४-४६ राईय पडिक्कमण समायारी - રાત્રિ પ્રતિક્રમણ સમાચારી : १७६०. राइयं च अईयारं, चिन्तिज्ज अणुपुव्वसो । ૧૭૬૦. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં લાગેલ, રાત્રિ સંબંધી नाणंमि दंसणंमि, चरित्तंमि तवंमि य ।। અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. पारिय काउस्सग्गो, वन्दित्ताण तओ गुरूं । કાયોત્સર્ગ પૂરો કરી ગુરુને વંદના કરી, ફરી અનુક્રમે राइयं तु अईयारं, आलोएज्जा जहक्कम ।। રાત્રિ સંબંધી અતિચારોની આલોચના કરે. पडिक्कमित्तु निस्सल्लो, वन्दित्ताण तओ गुरूं । પ્રતિક્રમણ કરી, નિઃશલ્ય થઈને ગુરુને વંદના કરે. ત્યાર काउस्सग्गं तओ कुज्जा, सव्व-दुक्खविमोक्खणं ।। પછી બધા દુઃખથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. किं तवं पडिवज्जामि, एवं तत्थ विचिन्तए । કાયોત્સર્ગમાં ચિંતન કરે કે હું આજે કયું તપ काउस्सग्गं तु पारित्ता, करिज्जा जिणसंथवं ।। સ્વીકારું?” કાયોત્સર્ગ પૂરો કરી લોગસ્સનો પાઠ કરે. पारिय-काउस्सग्गो, वन्दित्ताण तओ गुरूं । કાયોત્સર્ગ પૂરો થતાં ગુરુને વંદના કરે. ત્યાર પછી तवं संपडिवज्जेत्ता, कज्जा सिद्धाण संथवं ।। યથોચિત તપનો સ્વીકાર કરી સિદ્ધોની (નમોત્થણ) -उत्त. अ. २६, गा. ४७-५१ स्तुति . उवसंहारो Guसंडार: १७६१. एसा सामायारी, समासेण वियाहिया । १७११. संक्षेपमा २मा समायारीsी छ. मेनु माय२५॥ ४रीने जं चरित्ता बहु जीवा, तिण्णा संसार सागरं ।। ઘણા જીવો સંસાર-સાગર તરી ગયા છે. - अभई . -त्ति बेमि । - उत्त. अ. २६, गा. ५२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy