SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ चरणानुयोग - २ नित्यक आदान-प्रदान करण प्रायश्चित्त सूत्र सूत्र २१०७ जे भिक्खू संसत्तस्स वत्थं वा, पडिग्गहं वा, कंबलं જે સાધુ સંસક્તનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન वा, पायपुंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा લે છે, લેવડાવે છે, લેનારનું અનુમોદન કરે છે. साइज्जइ। तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન ૩થી | -નિ. ૩. ૨૬, . ૬૭-૬૮ (પ્રાયશ્ચિત્ત) આવે છે. Fતિયસ્ત માયાન-પાન પર પાછિત્ત સુત્તાÉ- નિત્યકને આદાન-પ્રદાનનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ર૬૦૭. ને મનવૂ નિતિયસ સંધીયું , સૈત વા સફિક્તડું | ૨૧૦૭. જે સાધુ નિત્યકને સંઘાડો આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू नितियस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं જે સાધુ નિત્યક પાસેથી સંઘાડો લે છે, લેવડાવે છે, वा साइज्जइ । લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ધાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - કિ. ૩. ૪, સુ. ૩૪-રૂક આવે છે. जे भिक्ख णितियस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ નિત્યકને અશન યાવતુ સ્વાદ્ય આપે છે, ટે, વેંત વા કાન | અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णितियस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ નિત્યકથી અશન યાવતું સ્વાદ્ય લે છે, पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ। લેવડાવે છે, લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન ધાફિય | – નિ. ૩ ૨૧, . ૮૧-૮૬ (પ્રાયશ્ચિત ) આવે છે. जे भिक्खू णितियस्स वत्थं वा, पडिग्गहं वा, कंबलं જે સાધુ નિત્યકને વસ્ત્ર, પાત્ર,કંબલ, પાદપ્રોઇન वा, पायपुंछणं वा देइ, देंतं वा साइज्जइ। આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णितियस्स वत्थं वा, पडिग्गरं वा, कंबलं જે સાધુ નિત્યકનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન वा, पायपुंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ ।' લે છે, લેવડાવે છે, લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइयं । - નિ. ૩. ૨૬, રૂ. ૨૬-૬૬ (પ્રાયશ્ચિત્ત) આવે છે. ૧. નિશીથ ઉદ્દેશક-૧૩માં પાથ્વસ્થ આદિ ૯ પ્રકારના શિથિલાચારીઓને વંદનાદિ કરવાનાં ૧૮ પ્રાયશ્ચિત્ત સૂત્રો દર્શનાચારમાં લીધા છે. આ સંઘ વ્યવસ્થા” પ્રકરણમાં પણ તે સૂત્ર પ્રસંગ યોગ્ય છે. માટે તે સૂત્રોને અહીં જ સમજી લેવા જોઈએ. પાર્વસ્થાદિને વંદના કરવાથી, સંઘાડા દેવાથી, આહાર, વસ્ત્ર, પાત્રાદિ દેવાથી આવતા પ્રાયશ્ચિત્ત સૂત્રોનું કોષ્ટક : વંદન પ્રશંસાનો વ્યવહાર સંઘાડા દેવાનો વ્યવહાર નિ. ઉ. નિ, ઉ. (૧૦) અહાછંદા ગુરુ ચૌ. (૪) પાર્વસ્થ લઘુ માસિક (૧૩) પાર્વસ્થ લધુ. ચ. (૪) અવસગ્ન (૧૩) અવસન્ન (૪) કુશીલ (૧૩) કુશીલ (૪) સંસક્ત. (૧૩) સંસક્ત (૪) નિત્યક (૧૩) નિત્યક (૧૩) કાથિક (૧૩) પ્રાનિક (૧૩) મામક (૧૩) સાંપ્રસારિક જી ) (બાકીની ટીપ્પણ પા. નં. ૨૮૫ ઉપર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy