SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ संघ व्यवस्था सूत्र २१०८-०९ पासत्थ विहारिस्स गणे पुणरागमण પાર્શ્વસ્થ વિહારીનું ગણમાં ફરી આગમન : ૨૦૮. મિન્દૂ ય ાળાઓ સવવમ પાસસ્થવિહાર-પડિમ ૨૧૦૮. જો કોઈ સાધુ ગણમાંથી નીકળીને પાર્શ્વસ્થ ચર્યાને उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए अत्थि य इत्थ सेसे पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा । અંગીકાર કરીને વિચરે, ત્યારબાદ તે પાર્શ્વસ્થ વિહાર છોડી પોતાના ગણમાં પાછો આવવો ઈચ્છે તો જો તેનું ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના તથા પ્રતિક્રમણ કરે. તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો તેનો સ્વીકાર કરે. - વવ. ૩. ૨, સુ. ૨૬ अहाछंद विहारिस्स गणे पुणरागमण૨૦૧. મિન્દૂ ય ાઓ અવમ અછંદ્ર વિહાર-પડિમં उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थि य इत्थ सेसे पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा । - વવ. ૩. o, સુ. ૨૭ આહાર વસ્ત્રાદિ દેવાનો વ્યવહાર (૧૫) પાર્શ્વસ્થ લઘુ ચૌમાસી 22 21 (૧૫) અવસન્ન (૧૫) કુશીલ (૧૫) સંસક્ત (૧૫) નિત્યક (૨) અવસન્ન (૩) કુશીલ (૪) સંસક્ત (૫) નિત્યક (૬) કાર્થિક (c) મામક (૯) સાંપ્રસારિક 22 (૧૦) યથાછંદ * Jain Education International पार्श्वस्थ - विहारी गण - पुनरागमन 27 1, 33 યથાછંદને વંદન વ્યવહારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નિ. ઉ. ૧૦માં છે. પરંતુ આહારાદિ લેવા-દેવા સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્રો ઉપલબ્ધ નથી. સંભવ છે કે કોઈ કાળે આ સૂત્રો લુપ્ત થઈ ગયા હશે. તેમને ઉ. ૧૦માં સમજી લેવા જોઈએ. માટે વંદન વ્યવહાર અનુસાર તેની સાથે આહારાદિ લેણદેણનું પણ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત લેવું જેઈએ. પાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ બધાને પોતાની આગમ વિરુદ્ધ પ્રવૃત્તિઓના કારણે ગચ્છથી જુદા કરવામાં આવે છે. અથવા તેઓ ઇચ્છે અને યત્કિંચિત સંયમી જીવન વ્યતિત કરતા હોય તો તેઓને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયા બાદ ગણમાં ફરીથી લઈ શકાય છે. પ્રાર્વસ્થાદિની પરિભાષા : (૧) પાર્શ્વસ્થ २८५ યથાછંદ વિહારીનું ગણમાં ફરી આગમન ઃ ૨૧૦૯. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી યથા ંદ ચર્યાને અંગીકાર કરીને વિચરે ત્યારબાદ તે યથાસ્કંદ વિહાર છોડી પોતાના ગણમાં પાછો ભળવા ઈચ્છે તો જો તેનું ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના તથા પ્રતિક્રમણ કરે. તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો તેનો સ્વીકાર કરે. (ટિપ્પણ પાનાં નં. ૨૮૪થી ચાલુ) : જે કારણ વગર કલ્પ મર્યાદાનો ભંગ કરી હંમેશા એક સ્થાને રહે છે તે "નિત્યક” કહેવાય છે. : જે સ્વાધ્યાયાદિ આવશ્યક કાર્યોની ઉપેક્ષા કરી વિકથાઓમાં સમય વ્યતિત કરે છે તે "કાથિક" કહેવાય છે. (૭) પ્રાશ્તિક-પ્રેક્ષણિક : જે નાટક, નૃત્ય આદિ દશ્ય જોવાની ઇચ્છા ધરાવતા હોય કે પ્રવૃત્તિ કરતા હોય તે “પ્રેક્ષણિક” કહેવાય છે. અથવા જે લૌકિક પ્રશ્નોની સમસ્યાઓનું સમાધાન કરતા રહે છે તે "પ્રાશ્તિક” કહેવાય છે. : જે શિષ્ય, ક્ષેત્ર, ઉપધિ આદિમાં મમત્વ રાખે છે તેને મામક કહેવાય છે. : જે લેવા – દેવાનું, ગમનાગમન આદિ લૌકિક કાર્યના મૂહુર્તો બતાવતા હોય છે અથવા એમાં વિશેષ રુચિ રાખતા હોય તેને "સાંપ્રસારિક” કહેવાય છે. ઃ જે આગમ વિરુદ્ધ સ્વચ્છંદતાથી પ્રરૂપણ કે આચરણ કરે છે તે "યથાછંદ” કહેવાય છે. For Private & Personal Use Only ગચ્છથી જુદા વિચરીને ફરી ગચ્છમાં આવનારને (૧) એકલવિહાર ચર્યા વ્યવ. ઉ. ૧ (૨) પાર્શ્વસ્થ વિહાર ચર્ચા (૩) યથાછંદ વિહાર ચર્ચા (૪) કુશીલ વિહાર ચર્યા (૫) અવસન્ન વિહાર ચર્યા (૬) સંસક્ત વિહાર ચર્ચા (૭) પરપાષંડ લિંગ ધારણ. : જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં જે પુરુષાર્થ કરતા નથી પણ અતિચાર અને અનાચારોમાં પ્રવૃત્તિ કરે છે તે "પાર્શ્વસ્થ" કહેવાય છે. : જે (સાધક) સંયમ સમાચારીથી વિરુદ્ધ કે અલ્પાધિક આચરણ કરે છે તે "અવસન્ત” કહેવાય છે. : સંયમી જીવનમાં જે મંત્ર, વિદ્યા, નિમિત્ત જ્ઞાન કે ચિકિત્સા આદિ નિષેધ કાર્ય કરે છે તેને કુશીલ કહેવાય છે. : જેની સાથે રહે એવા બની જાય - અર્થાત્ આચારવાળા સાથે રહે તે ઉન્નત આચારનું તે પાલન કરે છે અને જે શિથિલાચારવાળાની સાથે રહે ત્યારે શિથિલાચારી બને છે તેને “સંસક્ત” કહેવાય છે. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy