SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ चरणानुयोग - २ कुशील-विहारी गण-पुनरागमन सूत्र २११०-१४ कुसील विहारिस्स गणे पुणरागमण કુશીલ વિહારીનું ગણમાં ફરી આગમન : ર૬૨૦. બિq જાગો ગવન્મ લીવહારપરિમં ૨૧૧૦. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી કુશીલ ચર્યા उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि અંગીકાર કરી વિચરે ત્યારબાદ તે કુશીલ વિહાર तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थि य इत्थ છોડી પોતાના ગણમાં ભળવા ઈચ્છે તો- જો તેનું सेसे, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના छेयपरिहारस्स उवट्ठाएज्जा ।। તેમજ પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો - વવ. ૩. ૬, મુ. ૨૮ તેનો સ્વીકાર કરે. ओसन्न विहारिस्स गणे पुणरागमण અવસન વિહારીનું ગણમાં ફરી આગમન : ૨૨૨. મરહૂ નાગો મવવન્મ મોનિવિદ્યારપરિમં ૨૧૧૧. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી અવસગ્ન ચર્યા उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि અંગીકાર કરી વિચરે ત્યારબાદ તે અવસ— વિહાર तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थि य इत्थ છોડી પોતાના ગણમાં ભળવા ઈચ્છે તો - જો તેનું सेसे, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના छेय परिहारस्स उवट्ठाएज्जा । તેમજ પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો –વવ. ૩. ૨ . ર૬, તેનો સ્વીકાર કરે. संसत्त विहारिस्स गणे पुणरागमण સંસક્ત વિહારીનું ગણમાં ફરી આગમન : ર૧૨. ઉર્દૂ ય ગળાનો અવમ્ સંસત્તવિહારપરિમં ૨૧૧૨. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી સંસક્ત ચર્યાને उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि અંગીકાર કરી વિચરે ત્યારબાદ તે સંસક્ત વિહાર तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थि य इत्थ છોડી પોતાના ગણમાં ભળવા ઈચ્છે તો- જો તેનું सेसे, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના छेयपरिहारस्स उवट्ठाएज्जा । તેમજ પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો –વવ. ૩. ૨, સે. ૨૦ તેનો સ્વીકાર કરે. अण्णलिंग गहणाणंतरे गणे पुणरागमण અન્યલિંગ ગ્રહણ બાદ ગણમાં ફરી આગમન : ર૦૧૩. પવરવૂ નામો સવમ પરંપસંદપડાં ૨૧૧૩. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી કોઈ પરિસ્થિતિમાં उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं અન્યલિંગને ધારણ કરી વિહાર કરે અને કારણ पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, नत्थि સમાપ્ત થવા પર ફરી સ્વલિંગને ધારણ કરી ગણમાં णं तस्स तप्पत्तियं केइ छेए वा परिहारे वा, ભળવા ઈચ્છે તો તેને આલોચના સિવાય લિંગ नन्नत्थ एगाए आलोयणाए । પરિવર્તન માટે દીક્ષા છેદ કે પરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત હોતું નથી. – વવ. ૩. ૬, સુ. ૨૨ કલેશ અને તેની ઉપશાંતિ - ૧૪ संकिलेसप्पगारा કલેશના પ્રકારો : २११४. दसविधे संकिलेसे पण्णत्ते, तं जहा ૨૧૧૪. દસ પ્રકારનાં કલેશ કહ્યા છે, જેમ કે – ૨. ૩ર-જિસે, ૧. ઉપધિના નિમિત્તથી થનાર કલેશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy