SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ चरणानुयोग - २ निस्सील सस्सील समणोवासगस्स पसत्था - अपसत्था૧૮૮૮, તો તાળા નિસીમ્સ વ્વિયમ્સ fo]ળમ્સ णिम्मेरस्स णिप्पच्चक्खाण-पोसहोवावासस्स गरहिता મતિ, તં નહીં १. अस्सि लोगे गरहिते भवइ, २. उववाए गरहिते भवइ, ३. आयाती गरहिता भवइ 1 शील रहित तथा शील सहित श्रमणोपासक प्रशस्त अप्रशस्त ગૃહસ્થ ધર્મનું ફળ तओ ठाणा सुसीलस्स सुव्वयस्स सगुणस्स समेरस्स सपच्चक्खाण पोसहोववासस्स पसत्था भवंति, તેં નહીં १. अस्सि लोगे पसत्थे भवइ, २. उववाए पसत्थे भवइ, રૂ. આયાતી પસંસ્થા મવદ્ । सुव्वई गिहत्थ तस्स देवगई य १८८९. अगारि - सामाइयंगाई, सड्ढी काएण फासए पोसह दुहओ पक्खं, एगरायं न हावए 11 । असंजयस्स गई १८९०. -ઢાળ ૬. ૩, ૩. ૨, સુ. ૨૬૬ વં સિવવા-સમાવર્ન, શિઃ-વાસે વિ મુક્ષુ | મુન્નરૂ છવિ-પાત્રો, છે નવું--સહોય || -૩ત્ત. અ. ૧, ૪, ૨૩-૨૪ गारं पि य आवसे नरे, अणुपुव्वं पाणेहिं संजए । समया सव्वत्थ सुव्वए, देवाणं गच्छे सलोगयं ।। -સૂય. સુ. શ્ન, ૩૬. ૨, ૩. ૩, ગા. ૨૩ Jain Education International ૧. નીવે ાં ભંતે ! અસંગતે અવિરતે અડિયपच्चक्खाय - पावकम्मे इतो चुए पेच्चा देवे સિયા ? ૩. ગોયમા ! પ્રત્યે પણ તેને સિયા, અસ્થાફ નો देवे सिया । = - ૫ सूत्र શીલ રહિત અને શીલ સહિત શ્રમણોપાસકનાં પ્રશસ્ત અપ્રશસ્ત : ૧૮૮૮. શીલ, વ્રત, ગુણ, મર્યાદા, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત પુરુષનાં ત્રણ સ્થાન અપ્રશસ્ત હોય છે, યથા १८८८- ९० ૧. આલોક (વર્તમાન) અપ્રશસ્ત હોય છે. ૨. ઉપપાત (દેવલોક તથા નર્કનો જન્મ) અપ્રશસ્ત હોય છે. ૩. આગામી જન્મ (મનુષ્ય તથા તિર્યંચ) અપ્રશસ્ત હોય છે. ૧. આલોક પ્રશસ્ત છે. ૨. ઉપપાત પ્રશસ્ત છે. ૩. આગામી જન્મ પ્રશસ્ત છે. શીલ, વ્રત, ગુણ, મર્યાદા, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી યુક્ત પુરુષનાં ત્રણ સ્થાન પ્રશસ્ત હોય છે, યથા - સુવ્રતી ગૃહસ્થ અને તેની દેવગતિ : ૧૮૮૯. શ્રદ્ધાળુ શ્રાવક ગૃહસ્થ ધર્મની સામાયિકના અંગોનું મન, વચન, કાયાથી પાલન કરે, બંને પક્ષોમાં યથાસમય (આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ) પૌષધ કરે, જો પૂર્ણ પૌષધ ન કરી શકે તો રાત્રિ પૌષધ અવશ્ય કરે. આ પ્રમાણે વ્રત પાલન રૂપ શિક્ષાથી સંપન્ન સુવ્રતી શ્રાવક વ્યવહારમાં રહેવા છતાં પણ ઔદારિક શરીરથી મુક્ત થઈ દેવલોકમાં જાય છે. For Private & Personal Use Only ગૃહવાસમાં રહેતો જે મનુષ્ય ક્રમશઃ પ્રાણીઓ પર સંયમ રાખે છે તથા સર્વત્ર સમતા રાખે છે તે સુવ્રતી દેવલોકમાં જાય છે. અસંયતની ગતિ : ૧૮૯૦, પ્ર. હે ભંતે ! અસંયત, અવિરત તથા જેણે પાપકર્મનો નિરોધ અને ત્યાગ કર્યો નથી, તે જીવ આ લોકથી મરીને શું પરલોકમાં દેવ થાય છે ? ઉ. ગૌતમ ! કોઈ જીવ દેવ થાય છે અને કોઈ જીવ દેવ થતો નથી. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy