SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र S १८८७ प्रत्याख्यान स्वरूप तथा करणयोग भंग गृहस्थ-धर्म १४३ (૧) પ્રજ્જવાં વહેલું ડિમો – (૨–૧) (૯)જયારે તે એક કરણ એક યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે ૨. ન રતિ માસા, ૧. પોતે કરતો નથી – મનથી. २. अहवा - न करेति वयसा, ૨. અથવા • પોતે કરતો નથી – વચનથી. ३. अहवा - न करेति कायसा, ૩. અથવા - પોતે કરતો નથી – કાયાથી. ૪. અહવા - ને રતિ માસા, ૪. અથવા - બીજા પાસે કરાવતો નથી - મનથી. ५. अहवा - न कारवेति वयसा, ૫. અથવા - બીજા પાસે કરાવતો નથી - વચનથી. ६. अहवा - न कारवेति कायसा, ૬. અથવા - બીજા પાસે કરાવતો નથી – કાયાથી ૭. અહવા - રુરંત નાજુનાડુ મળસી, ૭. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી - મનથી अहवा • करेंतं नाणुजाणइ वयसा, ૮. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી – વચનથી. ९. अहवा - करेंत नाणुजाणइ कायसा । ૯. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી – કાયાથી. (૪૧-૪૯) प. पड्प्पन्नं संवरमाणे किं तिविहं संवरेइ-जाव- પ્ર. હે ભગવન્! વર્તમાનકાલીન સંવર કરતો શ્રાવક एगविहं एगविहेणं संवेरइ ? શું ત્રણ કરણ, ત્રણ યોગથી સંવર કરે છે ? યાવતુ એક કરણ, એક યોગથી સંવર કરે છે ? उ. एवं जहा पडिक्कममाणेणं एगूणपण्णं भंगा ઉં. જે પ્રમાણે પ્રતિક્રમણ સંબંધી ૪૯ ભાંગા કહ્યા, भणिया एवं संवरमाणेण वि एगूणपण्णं भंगा એ જ પ્રમાણે સંવર સંબંધી ૪૯ ભાંગા કહેવા માળિયળ | જોઈએ. प. अणागयं पच्चक्खमाणे किं तिविहं પ્ર. હે ભંતે ! ભવિષ્યકાલીન પ્રત્યાખ્યાન કરતો तिविहेणं पच्चक्खाइ-जाव-एगविहं एगविहेणं શ્રાવક શું ત્રણ કરણ, ત્રણ યોગથી પ્રત્યાખ્યાન पच्चक्खाइ ? કરે છે ? યાવતુ એક કરણ, એક યોગથી પ્રત્યાખ્યાન કરે છે ? उ. एवं ते चेव एगूणपण्णं भंगा भाणियव्वा । ઉ. અહીં પણ એ જ પ્રમાણ ૪૯ ભાંગા કહેવા જોઈએ. प. समणोवासगस्स णं भंते ! पुव्वामेव थूलमुसावादे પ્ર. હે ભંતે ! જે શ્રમણોપાસકે પહેલા સ્થૂળ अपच्चक्खाए भवइ, से णं भंते ! पच्छा મૃષાવાદના પ્રત્યાખ્યાન કર્યા નથી પણ પછીથી पच्चाइक्खमाणे किं करेति ? પ્રત્યાખ્યાન કરીને શું કરશે ? उ. एवं जहा पाणाइवायस्स सीयालं भंगसतं भणितं, ઉં. જે પ્રમાણે પ્રાણાતિપાતના વિષયમાં ૧૪૭ तहा मुसावायस्स वि भाणियव्वं । ભાંગા કહ્યા, એ જ પ્રમાણે મૃષાવાદના સંબંધમાં પણ ૧૪૭ ભાંગા કહેવા જોઈએ. एवं अदिण्णादाणस्स वि । एवं थूलगस्स मेहुणस्स એ જ પ્રમાણે સ્થૂલ અદત્તાદાનના વિષયમાં, એ वि, एवं थूलगस्स परिग्गहस्स वि सीयालं भंगसतं જ પ્રમાણે સ્થલ મૈથુનના સંબંધમાં, એ જ પ્રમાણે માળિયગં | સ્થૂલ પરિગ્રહના વિષયમાં પણ ૧૪૭ સૈકાલિક ભાંગા જાણવા જોઈએ. –વિ. સ. ૮, ૩. ૧, સુ. ૬-૮ ૧. ભૂતકાળના ૪૯ ભાંગા, વર્તમાન કાલના ૪૯ ભાંગા અને ભવિષ્યકાળના ૪૯ ભાંગા એમ ૧૪૭ કાલિક ભાંગા થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy