SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० चरणानुयोग - २ मासिक-द्वैमासिक प्रायश्चित्त प्रस्थापिता आरोपणा वृद्धि अड्ढाइज्ज - मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासिय परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहे सकारणं अहीणमइरित्तं, तेण परं सपंचराइया तिण्णिमासा । सपंचराइय-तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सवीसइराइया तिणि मासा । सवीसइराइय तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासिय परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारण अहीणमइरित्तं, तेण परं सदसराइया चत्तारि मासा । सदसराइय- चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्टं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं पंचूणा पंचमासा | पंचूण-पंच-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासिय परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आदिमज्झावसाणे सअट्ठ सहेउं अहीणमइरित्तं, तेण परं अद्धछट्ठामासा । आरोवणा सकारणं Jain Education International सूत्र २२३३ અઢી માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં ત્રણ માસ અને પાંચ રાત્રિની પ્રસ્થાપના થાય છે. ત્રણ માસ અને પાંચ રાત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં ત્રણ માસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. ત્રણ માસ અને વીસ રાત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં ચાર માસ અને દસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. ચાર માસ અને દસ રાત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જે પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરી ને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં પાંચ માસમાં પાંચ દિવસ ઓછાની પ્રસ્થાપના થાય છે. પાંચ માસમાં પાંચ દિવસ ઓછા પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં સાડાપાંચ માસની પ્રસ્થાપના થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy