SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ तपाचार ३६१ सूत्र २२३४-३५ आलोचना कारण अद्धछट्ठमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीण मइरित्तं, तेण परं छम्मासा । સાડા પાંચ માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં છ માસની પ્રસ્થાપના થાય છે. - નિ. ૩. ૨૦, મુ. ૪૭-૧૩ આલોચના – ૧ (ગ) आलोयणा कारणा આલોચનાનાં કારણો : રરર૪. તિહિં ઢાળ િમયી માય માટોપન્ના, ૨૨૩૪, ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે पडिक्कमेज्जा, शिंदेज्जा, गरिहेज्जा, विउद्देज्जा, છે- પ્રતિક્રમણ કરે છે, નિંદા કરે છે, ગહ કરે છે, विसोहेज्जा, अकरणयाए अब्भुटेज्जा, अहारिहं વ્યાવૃત્તિ કરે છે, વિશુદ્ધિ કરે છે, ફરી એવું નહિ કરું पायच्छित्तं तवोकम्म पडिवज्जेज्जा, तं जहा એવું કહેવા ઉદ્યત થાય છે, યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ:કર્મ સ્વીકાર કરે છે, જેમ કે१. मायिस्स णं अस्सिं लोगे गरहिते भवति । (૧) માયાવી માટે આ લોક ગહિત થાય છે. २. उववाते गरहिते भवति, (૨) પરલોક ગતિ થાય છે. ३. आयाती गरहिता भवति, (૩) ભાવિ જીવન ગહિત થાય છે. तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा- ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે વાવ-તવોમં પડવમ્બ્રજ્ઞા, નહીં છે યાવતુ તપ કર્મ સ્વીકાર કરે છે, જેમ કે१. अमायिस्स णं अस्सिं लोगे पसत्थे भवति, (૧) સરળ મનુષ્યનું વર્તમાન જીવન પ્રશસ્ત થાય છે. ૨. ૩વવા પસન્થ પતિ, (૨) પરલોક પ્રશસ્ત થાય છે. ૩. ગાયતી પત્થા મતિ, (૩) ભાવિ જીવન પ્રશસ્ત થાય છે. तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा- ત્રણ કારણોથી માયાવી સયા કરીને આલોચના કરે जाव-तवोकम्म पडिवज्जेज्जा, तं जहा છે યાવતુ તપ કર્મ સ્વીકાર કરે છે, જેમકે – 8. TIMયાણ, (૧) જ્ઞાન માટે, ૨. ટુંકેયા, (૨) દર્શન માટે, . પિત્તકથા | (૩) ચારિત્ર માટે: – ડા. એ. ૩, ૩. ૩, મુ. ૨૭૬ आलोयणा दोसा આલોચનાનાં દોષો : २२३५. दस आलोयणादोसा पण्णत्ता, तं जहा-- ૨૨૩૫. આલોચનાનાં દસ દોષો કહ્યા છે, જેમ કે - ૨. કાવ૫ત્તા, (૧) સેવા આદિ દ્વારા પ્રસન્ન કરીને આલોચના કરવી. છે. તા. ૨, ૮, મુ. ૬૬૭ (7) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy