SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ चरणानुयोग - २ • तित्थ सरुवं १९९७. प० उ० - १. उ० तित्थपवत्तण कालं - १९९८. प० - जम्बुद्दीवे णं भंते ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवतियं कालं तित्थे अणुसज्जिस्सति ? गोयमा ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एक्कवीस वाससहस्साइं तित्थे अणुसज्जिस्सति । प० - जहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एकवीसं वाससहस्साइं तित्थे अणुसज्जिस्सति, तहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे आगमेस्साणं चरिमतित्थगरस्स केवतिय कालं तित्थे अणुसज्जिस्सति ? उ० - गोयमा ! जावतिए णं उसभस्स अरहओ कोसलियस्स जिणपरियाए तावतियाई संखेज्जाई वासाई आगमेस्साणं चरिमतित्थगरस्स तित्थे अणुसज्जिस्सति । वि. स. २०, उ. ८, सु. १२-१३ जिणप्पगारा १९९९ तओ जिणा पण्णत्ता, तं जहा - तित्थं भंते ! तित्थं, तित्थगरे तित्थं ? गोयमा ! अरहा ताव नियमं तित्थगरे, तित्थ पुण चाउवण्णाइण्णे समणं संघे, तं जहा२. समणीओ, ४. सावियाओ वि. स. २०, उ. ८, सु. १४ १. समणा, ३. सावया, - पगारा - केवली २००० तओ केवली पण्णत्ता, तं जहा १. ओहिणाणजिणे, २. मणपज्जवणाणजिणे, ३. केवलणाणजिणे । ठाणं. अ. ३, उ. ४, सु. २२० तीर्थ स्वरूप સંઘ વ્યવસ્થા संघ व्यवस्था - ૧ Jain Education International १. ओहिणाण केवली, २. मणपज्जवणाण केवली, ३. केवलणाण केवली । - (क) वि. स. १६, उ. ६, सु. २१ (ख) चउव्विहे संघे पण्णत्ते, तं जहा (१) (२) समणीओ, समणा, ठाणं. अ. ३, उ. ४, सु. २२० (३) सावगा, सूत्र १९९७-२००० તીર્થનું સ્વરૂપ : १८८७. प्र. हे भगवन् ! 'तीर्थ'ने तीर्थ हेवाय तीर्थंकरने ? ઉ. ગૌતમ! અરહંત તો અવશ્ય તીર્થંકર છે અને ચાર વર્ણોથી યુક્ત શ્રમણસંઘ તીર્થ છે, જેમ કે १. श्रमा, २. श्रमशी ४. श्राविडा. 3. श्राव तीर्थ-प्रवर्तननो अण : १८८८. प्र. लगवन् ! कंजूदीय नामे द्वीपना भरत क्षेत्रमां આ અવસર્પિણી કાળમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલા સમય સુધી રહેશે ? ઉ. ગૌતમ! જંબૂદ્વીપ નામે દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં મારું તીર્થ એકવીશ હજાર વર્ષ સુધી રહેશે. પ્ર. ભગવન્ ! જે રીતે જંબુદ્વીપ નામે દ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ એકવીશ હજાર વર્ષ સુધી રહેશે, તે રીતે જંબુદ્રીપ નામે દ્વીપના ભરત ક્ષેત્રમાં ભાવી તીર્થંકરોમાંના અંતિમ તીર્થંકરનું તીર્થ કેટલા કાળ સુધી અવિચ્છિન્ન રહેશે ? ઉ. ગૌતમ! કૌશલદેશોત્પન્ન ઋષભદેવ અરહંતનો જેટલો જિનપર્યાય છે તેટલા (એક લાખ પૂર્વ વર્ષમાં એકહજાર વર્ષ ઓછા) વર્ષ સુધી ભાવી તીર્થંકરોમાંના અંતિમ તીર્થંકરનું તીર્થ રહેશે. निना प्रकार : ૧૯૯૯. જિન ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે - १. अवधिज्ञानी विन, २. मन: पर्यावज्ञानी भिन, 3. ठेवणज्ञानी विन. કેવળીના પ્રકાર : २०००. देवणी त्र प्रहारना उडेवामां खाव्या छे, प्रेम - १. अवधिज्ञानी ठेवणी, २. मनःपर्याय ज्ञानी ठेवणी, 3. वणज्ञानी ठेवणी, (४) सावियाओ । - ठा. अ. ४, उ. ४, सु. ३६३ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy