SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २००१-०५ अर्हन्त प्रकार संघ व्यवस्था २२७ अरिहन्तपगारा અહંન્તના પ્રકાર : २००१. तओ अरहा पण्णत्ता, तं जहा ૨૦૦૧. અહિંન્ત ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે – ૨. દિUIળ અરીં, ૧. અવધિજ્ઞાની અહેજો, २. मणपज्जवणाण अरहा, ૨. મન:પર્યાયજ્ઞાની અન્ત, રૂ. છેવટા અર€ | ૩, કેવળજ્ઞાની અહંન્ત. - તા. . ૨, ૩, ૪, મુ. રર૦ रायणिय पुरिसप्पगारा - રાત્વિક પુરુષોના પ્રકાર : ૨૦૦૨. તો પુરસજ્ઞાયા પUUત્તા, તે નઈ ૨૦૦૨. પુરુષ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે - ૨. પુરિસે, ૨. ટૂંખપુર, ૧. જ્ઞાન પુરુષ, ૨. દર્શન પુરુષ, રૂ. વરિપુરિ | – તા. . રૂ ૩, , . રૂ૭ ૩. ચારિત્ર પુરુષ. रायणियिंदप्पगारा રાત્વિક ઈન્દ્રોના પ્રકાર : ૨૦૦રૂ. તો વા FUUUત્તા, તે નદી ૨૦૦૩. ઈન્દ્ર ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે - ૨. Ifકે, ૧. જ્ઞાનેન્દ્ર (વિશિષ્ટ શ્રુતજ્ઞાની કે કેવળી), ૨. ઢસળારે, ૨. દર્શનેન્દ્ર (ક્ષાયિક સમ્યફદૃષ્ટિ), રૂ, વિિત્ત | - તા. . ૩, ૩. ૨, મુ. ૨૭ ૩. ચારિત્રેન્દ્ર (યથાખ્યાત ચારિત્રવાનું). थविरप्पगारा - સ્થવિરના પ્રકાર : २००४. तओ थेरभूमिओ पण्णत्ताओ, तं जहा - ૨00૪. સ્થવિર ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમ કે - ૨. નીરું રે, ૨. સુય-થેરે, ૧. વય-અવિર, ૨. શ્રુત-સ્થવિર, . રિયા-થેરે | ૩. પર્યાય-સ્થવિર. ૨. સફવાસના સમને નાથે ઝાડું-થેરે | ૧. સાઠ વર્ષની વયના શ્રમણ-નિર્ચન્થ વય સ્થવિર છે. २. ठाण समवायांगधरे समणे निग्गंथे सुय-थेरे । ૨. સ્થાનાંગ-સમવાયાંગના ધારક શ્રમણ - નિર્ગુન્થ શ્રુત-સ્થવિર છે. ३. वीसवासपरियाए समणे निग्गंथे परियाय-थेरे । ૩. વીશ વર્ષની દીક્ષા-પર્યાયવાળા શ્રમણ- ૩. ૨૦, મુ. ૨૮ - નિર્ગસ્થ પર્યાય-સ્થવિર છે. दस थेरा पण्णत्ता, तं जहा - સ્થવિર દશ પ્રકારના હોય છે, જેમ કે૨. ગામથુરા, ૨. | થેરા, ૧. ગ્રામ સ્થવિર, ૨. નગર સ્થવિર, ૨. થરા, ૪. સિન્થથેરા, ૩. રાષ્ટ્ર સ્થવિર, ૪, પ્રશાસક સ્થવિર, ૬. થેરા, ૬. ITUTચેરી, ૫. કુલ સ્થવિર, ૬. ગણ સ્થવિર, ૭. સંઘથેરા, ૮. ગતિરા, ૭. સંઘ સ્થવિર, ૮. જાતિ સ્થવિર, ૨. સુગથરા, ૧૦, રિયાલથેરા | ૯. શ્રુત સ્થવિર, ૧૦. પર્યાય-સ્થવિર. - તા. . ૨૦, મુ. ૭૬૨ મદવયે- ધમ્મ - વિIT - મહાવ્રત ધર્મના પ્રવર્તકો : ૨૦૦૬. ૫૦ – Uસુ મંત પંસુ મહાવિઅરહંતા ૨00૫. પ્ર. હે ભગવન્! પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં અહંન્ત भगवंतो पंचमहव्वइयं सपडिक्कमणं धम्म ભગવંત પાંચ મહાવ્રત અને સપ્રતિક્રમણ पण्णवयंति ? ધર્મનો ઉપદેશ કરે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy