SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ चरणानुयोग - २ दुर्गम सुगम स्थान __सूत्र २००६-०७ ૩૦ - છો ફર્સ્ટ ક્રમ | ઉ. (હે ગૌતમ !) એ અર્થ યોગ્ય નથી. एएसु णं पंचसु भरहेसु, पंचसु एरवएसु, પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પ્રથમ અને पुरिमपच्छिमगा दुवे अरहंता भगवंतो અંતિમ એ બે તીર્થકરો પાંચ મહાવ્રત અને पंचमहव्वइयं सपडिक्कमणं धम्म સપ્રતિક્રમણ ધર્મનો ઉપદેશ કરે છે. पण्णवयंति । अवसेसा णं अरहंता भगवंतो चाउज्जामं બાકીના અરહંત ભગવંતો ચાર યામ રૂપ ધર્મનો धम्मं पण्णवयंति । एएसु णं पंचसु ઉપદેશ કરે છે અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં પણ महाविदेहेसु अरहंता भगवंतो चाउज्जामं અરહંત ભગવંતો ચાર યામ રૂપ ધર્મનો ઉપદેશ धम्मं पण्णवयंति । – વિ. . ર૦, ૩. ૮, . ૬ दुग्गम- सुगमठाणाई - દુર્ગમ- સુગમ સ્થાન : ૨૦૦૬. પંર વાળાડું પુરિમ-છHTTM નિબTM તુમ ૨૦૦૬. પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં પાંચ મત, તે નદી – સ્થાનો દુર્ગમ હોય છે, જેમ કે - ૧. દુકાળું, (૧) ધર્મતત્ત્વનું કથન કરવું દુર્ગમ હોય છે. ૨. કુવ્વમi, (૨) તત્ત્વને નય-વિભાગ દ્વારા સમજાવવાનું દુર્ગમ હોય છે. ૩. કુપર્સ, (૩) તત્ત્વનો યુક્તિપૂર્વક નિર્દેશ કરવો દુર્ગમ હોય છે. ૪. કુત્તિતિi, (૪) ઉપસર્ગ-પરીષહ આદિ સહન કરવા દુર્ગમ હોય છે. . દુરપુર | (૫) ધર્મનું આચરણ કરવું દુર્ગમ હોય છે. पंच ठाणाई मज्झिमगाणं जिणाणं सुगम भवंति, મધ્યવર્તી (બાવીસ) તીર્થંકરોના શાસનમાં પાંચ તે નહીં – સ્થાનો સુગમ હોય છે, જેમકે - ૨. સુકાવવું, (૧) ધર્મતત્ત્વનું વ્યાખ્યાન કરવું સુગમ હોય છે. ૨. સુવિí, (૨) તત્ત્વને નય-વિભાગ દ્વારા સમજાવવાનું સુગમ હોય છે. ૩. સુપ, (૩) તત્ત્વનો યુક્તિપૂર્વક નિર્દેશ કરવો સુગમ હોય છે. ૪. સુનિતિમવું, (૪) ઉપર્સગ-પરીષહ સહન કરવા સુગમ હોય છે. ૬. સુરપુર | - ડાઇ. એ. ૧, ૩. ૨, મુ. ૩૬૬ (૫) ધર્મનું આચરણ કરવું સુગમ હોય છે. पंचविहा ववहारा - પાંચ પ્રકારનો વ્યવહાર : ર૦૦૭, ૫૦ - શ્રવિદે અને અંતે ! વવહારે FUત્તે ? ૨૦૦૭. પ્ર. ભંતે ! વ્યવહાર (દોષાનુસાર પ્રાયશ્ચિત્તનો નિર્ણય) કેટલા પ્રકારનો કહેવામાં આવ્યો છે ? ૩૦ - HI ! પંવ વવારે પૂછજો, તેં નહીં – ઉ. ગૌતમ ! વ્યવહાર પાંચ પ્રકારનો કહેવામાં આવ્યો છે, જેમ કે – છે. આમ, ૨. સુત, રૂ. બાપ, (૧) આગમ, (૨) શ્રત, (૩) આજ્ઞા, ૪. ધીર, 4. ની | (૪) ધારણા, (૫) જીત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy