SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २००८-०९ अनुज्ञा प्रकार संघ व्यवस्था २२९ १. जहा से तत्थ आगमे सिया, आगमेण ववहारं (૧) જ્યાં આગમ (કેવલ જ્ઞાન ધારક યાવતુ નવ पट्ठवेज्जा । પૂર્વ ધારક) જ્ઞાની હોય ત્યાં તેમના નિર્દેશાનુસાર વ્યવહાર કરવો. २. णो से तत्थ आगमे सिया, जहा से तत्थ सुते (૨) જ્યાં આગમજ્ઞાની ન હોય તો ત્યાં શ્રુત सिया, सुएणं ववहारं पट्ठवेज्जा । (જઘન્ય આચાર પ્રકલ્પ ઉત્કૃષ્ટ નવપૂર્વથી ઓછા જ્ઞાતા) જ્ઞાનીના નિર્દેશાનુસાર વ્યવહાર કરવો. ३. णो से तत्थ सुए सिया, जहा से तत्थ आणा (૩) જ્યાં શ્રુતજ્ઞાની ન હોય તો ત્યાં ગીતાર્થોની सिया, आणाए ववहारं पट्ठवेज्जा । આજ્ઞાનુસાર વ્યવહાર કરવો. ४. णो से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा (૪) જ્યાં ગીતાર્થોની આજ્ઞા ન હોય તો ત્યાં सिया, धारणाए ववहारं पट्ठवेज्जा । વિરોની ધારણાનુસાર વ્યવહાર કરવો. ५. णो से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए (૫) જ્યાં સ્થવિરોની ધારણા જ્ઞાત ન હોય તો ત્યાં सिया, जीएणं ववहारं पट्ठवेज्जा । સર્વાનુમત પરંપરાનુસાર વ્યવહાર કરવો. इच्चेएहिं पंचहिं ववहारेहिं ववहारं पट्ठवेज्जा, આ પાંચ વ્યવહારો અનુસાર વ્યવહાર કરવો, તે નહીં જેમ કે - ૨. માળે, ૨. સુi, ૩. માળા, (૧) આગમ, (૨) શ્રુત, (૩) આજ્ઞા, ૪. થાર . નીui | (૪) ધારણા, (૫) જીત. जहा जहा से आगमे, सुए, आणा, धारणा, जीए, तहा આગમજ્ઞાની, શ્રુતજ્ઞાની, ગીતાર્થઆજ્ઞા, સ્થવિરોની तहा ववहारं पट्ठवेज्जा । ધારણા અને પરંપરા-આમાંથી જે સમયે, જે ઉપલબ્ધ હોય તે સમયે તેનાથી ક્રમશઃ વ્યવહાર કરવો. प० - से किमाहु भंते ? પ્ર. ભંતે ! આવું શા માટે કહ્યું ? ૩૦ - સામ સમ નિ થા | ઉ. શ્રમણ નિગ્રંથો આગમાનુસાર વ્યવહાર કરનારા હોય છે. इच्चेयं पंचविहं ववहारं जया-जया, આ પાંચ પ્રકારના વ્યવહારોમાંથી જ્યારેનહિં-નહિં, તયા-તયા, હિં-હિં ક્સિ જ્યારે, જે-જે વિષયમાં જે પ્રમુખ વ્યવહાર ओवस्सियं सम्म ववहरमाणे समणे निग्गंथे ઉપલબ્ધ હોય ત્યારે – ત્યારે, તે - તે વિષયમાં મધ્યસ્થ ભાવથી વ્યવહાર કરનાર શ્રમણ आणाए आराहए भवइ । નિર્ઝન્ય જિનાજ્ઞાનો આરાધક થાય છે. - વિ. સ. ૮, ૩. ૮, . ૮-૬ अणुण्णा पगारा - અનુજ્ઞાના પ્રકારો : २००८. तिविधा अणुण्णा पण्णत्ता, तं जहा-- ૨૦૦૮. અનુજ્ઞા (આજ્ઞા) ત્રણ પ્રકારની કહી છે, જેમ કે१. आयरियत्ताए, २. उवज्झायत्ताए, (૧) આચાર્યની, (૨) ઉપાધ્યાયની, રૂ, ગણિત્તાપ | - તા. 4. ૩, ૩. ૩, . ૨૮૦ (૩) ગણીની. समणुण्णा पगारा - સમનુજ્ઞાના પ્રકારો : २००९. तिविधा समणुण्णा पण्णत्ता, तं जहा - ૨૦૦૯. સમનુજ્ઞા (વિશેષ આજ્ઞા) ત્રણ પ્રકારની કહી છે, જેમ કે (૨) ઉપાધ્યાયની, ૨. મર્યારિત્તા, રૂ, ગણિત્તાપ | २. उवज्झायत्ताए, UT. . રૂ, ૩. ૨, મુ. ૨૮૦ (૧) આચાર્યની, (૩) ગણીની. - ૧. () તા. ૫, ૬, ૩. ૨, મુ. ૪રર (૩) વવ. ૩. ૨૦, ૪. ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy