SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र संयमी जीवन २३ १६६८-६९ संयत लक्षण जाए सद्धाए णिक्खंतो तमेव अणुपालिज्जा विजहित्ता विसोत्तियं । જે અણગારે શ્રદ્ધાથી સંયમ અંગીકાર કર્યો છે તેમાં કોઈપણ પ્રકારની શંકા નહીં કરતા યાવતજીવન તે શ્રદ્ધાનું પાલન કરે. આવો સંયમપંથ અનેક વીર પુરુષો દ્વારા લેવાયેલો છે. पणया वीरा महावीरेहिं । –આ. કુ. ૬, . , ૩. ૨, મુ. ૨૬-૨૨ संजयांण लक्खणं સંયતોનાં લક્ષણ : ૨૬૬૮. માયાવતિ હેતુ મત્તે મુવાડા | ૧૬૬૮. સંયમી સાધુ ગ્રીષ્મકાળમાં સૂર્યની આતાપના લે છે, वासासु पडिसंलीणा संजया सुसमाहिया ।। શીતકાળમાં વસ્ત્ર રહિત થઈને ઠંડી સહન કરે છે અને વર્ષાકાળમાં એક સ્થાન પર રહે છે. -સ. ૪. રૂ . ૨૨ माहणाईणं लक्खणाई માહણ આદિનાં લક્ષણ : ૨૬૬૬, p. હદં તે સંતે વU વસલ્ટિાઇ ત્તિ વક્વે-મહિને ૧૬૯. પ્ર. જે પુરૂષ દાન્ત, મુક્તિગમન યોગ્ય તથા શરીરના त्ति वा, समणे त्ति वा, भिक्खू त्ति वा, णिग्गंथे મમત્વના ત્યાગી છે તે શા માટે માહણ, શ્રમણ, त्ति वा ? तं नो बूहि महामुणी । ભિક્ષ અથવા નિગ્રંથ કહેવા યોગ્ય છે ? હે મહામુનિ ! આપ મને એ બતાવો. उ. एवं से दंते, दविए, वोसट्टकाए त्ति वच्चे () માર ત્તિ વી, (૨) સમ ત્તિ વી, (૩) भिक्खू त्ति वा, (४) णिग्गंथे त्ति वा, इति विरए सव्वपावकम्मे पेज्ज-दोस-कलहअब्भक्खाण पेसुन्न-परपरिवाय अरतिरतिमायामोस-मिच्छादसणसल्ल विरए, समिए, સહિ, સયાન ને સુ માળી “મા” त्ति वच्चे । ઉ. આ પ્રમાણે દમિતેન્દ્રિય, મુક્તિ-ગમન યોગ્ય તથા શરીરના મમત્વના ત્યાગી (૧) માહણ, (૨)શ્રમણ,(૩) ભિક્ષુ,(૪) નિર્ઝન્ય કહેવાય છે - જે સંયમી પુરૂષ સર્વ પાપ કર્મોથી વિરત થયેલો છે, રાગ, દ્વેષ, કલહ, કોઈને જૂઠો દોષ દેવો,ચુગલી કરવી, નિંદા કરવી, સંયમમાં ખેદ કરવો અને અસંયમમાં પ્રેમ રાખવો, પરને ઠગવું અને જૂઠું બોલવું તેમજ મિથ્યા દર્શન શલ્ય વગેરે પાપકર્મોથી દૂર થયો છે, પાંચ ગુપ્તિઓથી ગુપ્ત છે, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે, સદા ઈન્દ્રિયોને જીતનાર છે, કોઈ ઉપર ક્રોધ કરતો નથી, માન કરતો નથી તે માહણ' છે. જે શરીર વગેરેમાં આસક્ત નથી, જે સાંસારિક ફળની કામના કરતો નથી, કોઈપણ પ્રાણીનો ઘાત કરતો નથી, અસત્ય બોલતો નથી, મૈથુન અને પરિગ્રહથી રહિત છે, ક્રોધ, માન, માયા, લોભ તથા રાગ અને દ્વેષ કરતો નથી, જે જે કાર્યોથી કર્મબંધ થાય છે અથવા જે જે પોતાના આત્માના દ્વેષનું કારણ છે તે પ્રાણાતિપાત વગેરે કર્મોથી નિવૃત્ત બની ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે તથા મુક્તિ પામવાની યોગ્યતા ધરાવે છે અને શરીરનું પરિશોધન કરતો નથી તે શ્રમણ' કહેવાય एत्थं वि समणे-अणिस्सिए अणिदाणे, आदाणं च, अतिवायं च, मुसावायं च, बहिद्धं च, कोहं च, माणं च, मायं च, लोभं च, पेज्जं च, दोसं च इच्चेवं जओ-जओ आयाणाओ अप्पणो पदोस हेऊ तओ-तओ आयाणाओ पुव्वं पडिविरए सिआ दंते दविए वोसट्ठकाए समणे त्ति वच्चे । છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy