SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ २४ चरणानुयोग-२ त्यागी अत्यागी लक्षण सूत्र १६७०-७१ एत्थ वि भिक्खू अणुन्नए, नावणए दंते, જે સાધુ અભિમાન રહિત છે, ગુરુજન પ્રત્યે વિનય दविए, वोसट्टकाए, संविधुणीय विरूवरूवे અને નમ્રતા રાખે છે, ઈન્દ્રિયો અને મનનું દમન કરે परीसहोवसग्गे, अज्झप्पजोगसुद्धादाणे, उवट्ठिए, છે, મુક્તિ પામવા યોગ્ય ગુણોથી યુક્ત રહે છે, શરીરનો ठियप्पा, संखाए परदत्तभोई, “भिक्खु” त्ति શૃંગાર કરતો નથી, નાના પ્રકારના પરિષહ અને વજો | ઉપસર્ગોને સહન કરે છે, જેનું ચારિત્ર અધ્યાત્મયોગના પ્રભાવથી નિર્મળ છે, જે સચ્ચારિત્રમાં ઉદ્યમશીલ છે અને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા સંસારને અસાર જાણે છે તેમજ બીજાએ આપેલી ભિક્ષાથી પોતાનો નિર્વાહ કરે છે, તે ભિક્ષુ” કહેવાય છે. સ્થ વિ Tળાથે-પને, વિક, યુદ્ધ, જે સાધુ રાગદ્વેષ રહિત રહે છે, આત્મા એકલો જ संछिण्णसोए, सुसंजते, सुसमिए, सुसामाइए, પરલોકમાં જાય છે તે તત્ત્વને જાણે છે, જે આશ્રવ દ્વારોને आयवायपत्ते, विऊ, दुहतो वि सोयपलिच्छिण्णे, રોકે છે, જે ઈન્દ્રિયો અને મનને વશમાં રાખે છે, જે णो पूया-सक्कार लाभट्ठी, धम्मट्ठी, धम्मविऊ, પાંચ પ્રકારની સમિતિઓથી યુક્ત છે, જે શત્રુ અને णियागपडिवण्णे, संमियं चरे, दंते, दविए, મિત્ર બન્નેમાં સમભાવ રાખે છે, જે આત્મસ્વરૂપ સમ્યફ વોકIS નિરંથે” ત્તિ વદવે | પ્રકારે જાણે છે, જે સમસ્ત પદાર્થોના સ્વભાવને જાણે છે, જેણે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે સંસારમાં ઊતરવાના સ્રોત અર્થાત્ માર્ગનું છેદન કર્યું છે, જે પૂજા-સત્કાર અને લાભની ઈચ્છા ન રાખતાં કેવળ ધર્મની ઈચ્છા રાખે છે, ધર્મને જાણે છે, મોક્ષમાર્ગને જેણે સ્વીકાર્યો છે,સમભાવથી વિચરે છે, જે જિતેન્દ્રિય અને મુક્તિ પામવા યોગ્ય છે તથા જેણે શરીરનો વ્યત્સર્ગ કરેલો છે, તે નિર્ચન્થ' કહેવાય છે. से एवमेव जाणह जमहं भयंतारो त्ति बेमि । આને એમ જ જાણો જે મેં ભગવાન પાસેથી સાંભળ્યું -સૂય. સુ. ૨, મ. ૨૬, સુ. દરર-ર૭ છે – એમ હું કહું છું. चाई-अचाई लक्खणं ત્યાગી- અત્યાગીનાં લક્ષણ : ૨૬૭૦, વત્થiધમર્ઝાર, રૂત્થીગો તથાળ વ | ૧૬૭). જે પુરૂષ વસ્ત્રો, ગંધ, આભૂષણો, સ્ત્રીઓ તથા મષ્ઠા ને ને મુંગંતિ, ને તે “વાડુ” ત્તિ પુર્વેક્ | શપ્યાઓ આદિને વિવશતાથી- પરાધીનતાના કારણે ભોગવતો નથી તે વાસ્તવમાં ત્યાગી કહેવાતો નથી. जे य कंते पिए भोए, लद्धे वि पिट्ठिकुव्वई । જે પુરુષ પ્રિય, મનને આકર્ષણ કરનાર ભોગોને પ્રાપ્ત साहिणे चयइ भोए, से हु “चाइ” त्ति वुच्चइ ।। થવા છતાં અને સ્વાધીન હોવા છતાં પણ ભોગમાં લાગેલી મનોવૃત્તિને પાછીવાળીને ત્યાગે છે, વાસ્તવમાં –સ. પ્ર. ૨ ના. ૨-૩ તે જ પુરૂષ ત્યાગી છે, એમ કહેવાય છે. सुसाहु लक्खणाई સુસાધુનાં લક્ષણઃ ૨૬૭૨. વં તે સંનતે વિમુત્તે નિ નિષ્પરિટ નિષ્ણમે, ૧૬૭૧. અપરિગ્રહવ્રતી સંયમી સાધુ ધન-ધાન્યાદિનો ત્યાગી, निन्नेह-बंधणे, सव्वपावविरए । આસક્તિરહિત, અપરિગ્રહમાં રુચિવાળો, મમત્વ રહિત, સ્નેહ-બંધનથી મુક્ત, સમસ્ત પાપોથી નિવૃત્ત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy