SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६७१ सुसाधु लक्षण વાસી-ચંદ્ર-સTMQ, સમ-તન-મનमुत्ता-लेट्ठे कंचणे, समे य माणावमाणणाए, समियरए, समितरागदोसे, समिए समितीस्, सम्मदिट्ठी । समे य जे सव्वपाण-भूतेसु से हु “મને” સુયધારણ નુ સંગ સુસાદૂ I सरणं सव्वभूयाणं, सव्वजगवच्छले, सच्चभौसगा य संसारतहिते य, संसार-समुच्छिन्ने, सततं मरणाणुपारए, पारगे य सव्वेसिं संसयाणं । पवयणमायाहिं अट्ठहिं अट्ठकम्मगंठीविमोयके, अट्ठमयमहणे, ससमयकुसले य भवति, सुहदुक्खनिव्विसेसे । अभितर-बाहिरंमि सया तवोवहाणंमि य सुठुजुत्ते, खंते, दंते य हियनिरते । संयमी जीवन २५ કુહાડીથી કપાયેલા ચંદનની જેમ સમબુદ્ધિ રાખનારો, તૃણ,મણિ,મુક્તા, માટીના ઢેફાં અને સોનાનાં ઢગલામાં સમાનભાવ રાખનાર, સન્માન અને અપમાનમાં સમતાનો ધારક, પાપકર્મરૂપી રજને શાંત કરનાર અથવા રાગદ્વેષને શાંત કરનાર, પાંચ સમિતિઓથી યુક્ત, સમ્યગુદૃષ્ટિ અને બધા જીવો પર સમભાવ રાખનાર છે તે જ “શ્રમણ” છે, શ્રત ધારક છે, સરળ છે, સંયત છે અને સુસાધુ છે. તે સાધુ સમસ્ત પ્રાણીઓ માટે શરણભૂત છે, સમસ્ત જગદ્વર્તી જીવોનો હિતૈષી છે, સત્યભાષી છે, સંસારનાં કિનારા પર સ્થિત છે, ભવપરંપરાને નષ્ટ કરનાર છે, નિરંતર થનાર બાળમરણનો પારગામી છે. અને બધા સંશયોથી રહિત થયેલ છે. જે આઠ પ્રવચન માતા દ્વારા આઠ કર્મોની ગ્રંથિને નષ્ટ કરનારો છે, આઠ મદોનું મંથન કરનારો છે અને જે સ્વસમયમાં નિષ્ણાત છે, તે સુખ-દુઃખ બંને અવસ્થાઓમાં સમાન રહે છે. જે આત્યંતર અને બાહ્ય તારૂપ ઉપધાનમાં સમ્યફ પ્રકારથી સદા ઉદ્યત રહેછે,ક્ષમાવાન, ઈન્દ્રિયવિજેતા, સ્વ-પર-હિતમાં સંલગ્ન રહે છે. ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-ભાંડમાત્ર-નિક્ષેપણા સમિતિ અને મલ-મૂત્ર-કફ-નાકનો મેલ, શરીરનો મેલ આદિ પરિષ્ઠાપના સમિતિથી યુક્ત, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત,ઈન્દ્રિયોનું દમન કરનાર, બ્રહ્મચર્યની સુરક્ષા કરનાર છે. સમસ્ત પરિગ્રહનો ત્યાગી, પાપથી લજા નાર, ધન્ય, તપસ્વી, ક્ષમાગુણના કારણે સહનશીલ, જિતેન્દ્રિય, સદ્દગુણોથી સુશોભિત, નિદાન રહિત, પરિણામોને સંયમ-પરિધિથી બહાર ન જવા દેનાર, અભિમાન સૂચક શબ્દોથી રહિત, સંપૂર્ણ રૂપથી દ્રવ્ય રહિત, સ્નેહબંધનને કાપનાર અને કર્મના લેપથી રહિત હોય છે. હે જબૂ! અપરિગ્રહથી સંવૃત્ત શ્રમણ આરંભ પરિગ્રહથી વિરત હોય છે, ક્રોધ, માન, માયા, લોભથી વિરત હોય છે. એક પ્રકારના અસંયમ યાવતુ તેત્રીસ પ્રકારની અશાતના - આ પ્રમાણે એકથી લઈ તેત્રીસ સંખ્યા સુધીનાં સ્થાનોમાં હિંસા આદી આશ્રવ-સ્થાનોથી નિવૃત્તિ તથા અવિરતિઓ અને એવા જ ઘણાં સ્થાન જે જિનેન્દ્ર ભગવાન દ્વારા ઉપદિષ્ટ, શાશ્વત,અવસ્થિત ભાવ છે તેમાં શંકા કાંક્ષાને દૂર કરીને ભગવાનનાં શાસનમાં શ્રદ્ધા રાખે છે.નિદાન-રહિત, ગર્વ-રહિત,આસક્તિ-રહિત અને મૂઢતા-રહિત થઈ મન, વચન, કાયાને ગુપ્ત રાખે છે. ईरियासमिए, भासासमिए, एसणासमिए, आयाणબંડ-મત્ત- નિવાસમા, ૩દવાર–પાસવखेल- सिंघाण-जल्ल-परिट्ठावणियासमिए, मणगुत्ते, वयगुत्ते, कायगुत्ते, गुतिदिए, गुत्तबंभयारी ।। વા, ભ્રષ્ન, ધને, તવસ્તી, વંતિવને, નિતિંદ્રિા, सोहिए, अणियाणे, अवहिल्लेसे, अममे, अकिंचणे, છિન્ન થે, નિરુવ | -પ. પુ. ૨, ૪, ૫, સુ. ૬ : जंबू ! अपरिग्गह-संवुडे य समणे आरंभ-परिग्गहाओ વિરતે, વિરતે શ્રોહ-માન-માયા-હોમ, અને સંસામેजाव-तेत्तीसा आसायणा एक्कादियं करेत्ता एक्कुत्तरियाए वुड्ढिए तीसाओ-जाव-उ भवे तिगाहिया, विरतिपणिहीसु अविरतीसु य, एवमाइएसु बहुसु ठाणेसु जिणपसत्थेसु, अवितहेसु सासयभावेसु अवट्ठिएसु संकं कंखं निराकरेत्ता सद्दहए सासणं भगवओ अणियाणे अगारवे अलुद्धे अमूढમ-વય–ાયત્તે | – ઈ. સ. ૨. મ. ૧, . ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy