SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ३७८ चरणानुयोग - २ अनवस्थाप्य ग्लान भिक्षु लघु प्रायश्चित्त दान-विधि सूत्र २२५१-५३ માવઠq-f–ારૂ-હુપત્તિ -લાભ-વિદા- અનવસ્થાપ્ય ગ્લાન ભિક્ષુને લઘુ પ્રાયશ્ચિત્ત દેવાનું વિધાન : રર૧૨. ગUવદુi fપવું ગિટાયHTM નો પૂરૂં તરૂં ૨૨૫૧. અનવસ્થાપ્ય ભિક્ષુ (નવમ પ્રાયશ્ચિત્ત વહન કરનાર गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स સાધુ) જો રોગાદિથી પીડીત હોય (એવું પ્રાયશ્ચિત્ત करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ વહન ન કરી શકતા હોયતો તેને ગણથી બહાર विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए नामं કરવો કલ્પતો નથી. પરંતુ જ્યાં સુધી તે રોગથી ववहारे पट्ठवियव्वे सिया । મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાન ભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ -dવ. ૩. ૨, મુ. ૭ (ગણાવચ્છેદક) તે અનવસ્થાપ્ય સાધુને અલ્પ પ્રાયશ્ચિત્ત આપે. छेओवट्ठावणा पायच्छित्तारिहा છેદોપસ્થાપનીય પ્રાયશ્ચિત્તને પાત્ર : રર૧૨. ઉમÇ ય નાગો ગર્વ— મોદાળી, તે ૨ ૨૫૨. જો કોઈ સાધુ ગણમાંથી નિકળીને સંયમનો ત્યાગ इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं કરી દે અને બાદ તે ફરી તે જ ગણનો સ્વીકાર કરવા विहरित्तए, नत्थि णं तस्स तप्पत्तियं केइ छए वा ઈચ્છે તો તેના માટે કેવળ છેદોપસ્થાપન’ परिहारे वा, नन्नत्थ एगाए छेओवट्ठावणियाए । પ્રાયશ્ચિત્ત હોય છે, તે ઉપરાંત તેને દીક્ષા-છેદ કે પરિહાર તપ આદિ કોઈ પ્રાયશ્ચિત્ત હોતું નથી. -વવું. ૩. ૨, સે. ૨૨ पारंचिय पायच्छित्तारिहा પારાંચિત પ્રાયશ્ચિત્તને પાત્ર રર,રૂ, વહિં ઠTUTE TO THi Tof grid ૨૨૫૩. પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ પોતાના સાધર્મિક करेमाणे णातिक्कमति, तं जहा પારાંચિત (દશમું) પ્રાયશ્ચિત્ત દે તો તે ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે – १. कुले वसति कुलस्स भेदाए अब्भुढेत्ता भवति । (૧) જે સાધુ જે કુળમાં રહે છે, તેમાં ભેદ પાડવાનો પ્રયત્ન કરે તો, २. गणे वसति गणस्स भेदाए अब्भुढेत्ता भवति । (૨) જે સાધુ જે ગણમાં રહે છે, તેમાં ભેદ પાડવાનો પ્રયત્ન કરે તો, રૂ, હિંસfe, (૩) જે સાધુ કુળ કે ગણનાં સભ્યનો ઘાત કરવા ઈચ્છે તો, ૪. છિદ્રવેદી, (૪) જે સાધુ કુળ કે ગણના સભ્યો તેમજ અન્ય જનોનો છીદ્રાન્વેષી હોય, ५. अभिक्खणं अभिक्खणं पसिणायतणाई पउंजित्ता (૫) જે વારંવાર અંગુષ્ઠ આદિ પ્રશ્નવિદ્યાનો મવતિ | –તા. ૪, ૫, ૩. ૨, ૩. ૨૧૮ પ્રયોગ કરે. तओ पारंचिया पण्णत्ता, तं जहा ત્રણ પારાંચિત પ્રાયશ્ચિત્તને પાત્ર છે, જેમ કે૨. કુકે પારિ, (૧) દુષ્ટ પારાચિક, २. पमत्ते पारंचिए, (૨) પ્રમત્ત પારાચિક, ३. अन्नमन्नं करेमाणे पारंचिए ।१ (૩) પરસ્પર મૈથુન સેવી પારાચિક. –ા. ૩. , ૩, ૪, સે. ૨૦૨ ૨. #M. ૩. ૪, સુ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy