SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२५४-५५ पारंचित ग्लान भिक्षु लघुप्रायश्चित्त दान-विधान तपाचार ३७९ પાવિય ત્રાસ ચંદુપાયજીિત્ત-કાળ-વિહા- પારાંચિત ગ્લાન ભિક્ષુને લઘુ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન : રર૧૪. પવિર્ય ઉમરવું ત્રિામાં નો વપૂરૂં તસ ૨૨૫૪. પારાંચિત ભિક્ષુ (દસમું પ્રાયશ્ચિત્ત વહન કરનાર गणावच्छेइयस्स निज्जहित्तए । अगिलाए तस्स સાધુ) જો રોગાદિથી પીડિત હોય એવા પ્રાયશ્ચિત્ત करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ ને વહન ન કરી શકતો હોય) તો ગણાવચ્છેદકે તેને विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए नाम ગણમાંથી બહાર કરવો કલ્પતો નથી. પરંતુ જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની ववहारे पट्टवियव्वे सिया । અગ્લાન ભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. -- . ૩. ૨, મુ. ૮ ત્યારબાદ (ગણાવચ્છેદક) તે પારાંચિત ભિક્ષને અલ્પ પ્રાયશ્ચિત્ત આપે. लहुपायच्छित्त जोग्गा લઘુ પ્રાયશ્ચિત્તને પાત્ર : રરક. વિવિરં મિતું સ્ટિયમM નો પૂરૂ તરૂં ૨૨૫૫. વિક્ષિપ્ત ચિત્તવાળા ગ્લાન ભિક્ષુને ગણની બહાર गणावच्छेइयस्स निज्जूहित्तए अगिलाए तस्स કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની विप्पमक्को तओ पच्छा तस्स अहालसए नाम અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ववहारे पट्टवियव्वे सिया । ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. दित्तचित्तं भिक्खुं गिलायमाणं नो कप्पइ तस्स દિપ્ત ચિત્તવાળા ગ્લાન ભિક્ષુને ગણની બહાર गणावच्छेइयस्स निज्जूहित्तए अगिलाए तस्स કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नाम અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. तवहारे पट्टवियव्वे सिया । ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. जक्खाइटुं भिक्खु गिलायमाणं नो कप्पइ तस्स યક્ષાવિષ્ટ ગ્લાન ભિક્ષુને ગણની બહાર કાઢવો गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં સુધી તે करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાન ભાવે विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને ववहारे पट्टवियव्वे सिया । (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે उम्माय-पत्तं भिक्खं गिलायमाणं नो कप्पड़ तस्स गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं ववहारे पट्टवियव्वे सिया । ઉન્માદ પ્રાપ્ત ગ્લાન ભિક્ષને ગણની બહાર કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. ઉપસર્ગ પ્રાપ્ત ગ્લાન ભિક્ષને ગણની બહાર કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. उवसग्ग-पत्तं भिक्खु गिलायमाणं नो कप्पइ तस्स गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं ववहारे पट्टवियव्वे सिया । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy