SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० चरणानुयोग - २ प्रायश्चित्त फल सूत्र २२५६-५७ साहिगरणं भिक्खं गिलायमाणं नो कप्पइ तस्स કલહ યુક્ત ગ્લાન ભિક્ષુને ગુણની બહાર કાઢવો गणावच्छेइयस्स निज्जहित्तए अगिलाए तस्स તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં સુધી તે करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं વિયાવુત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને ववहारे पट्टवियव्वे सिया ।। (ग ) अ५ प्रायश्चित्तमा प्रस्थापित ४३. सपायच्छित्तं भिक्खु गिलायमाणं नो कप्पइ तस्स પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત ગ્લાન ભિક્ષુને ગણની બહાર गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી જ્યાં સુધી करणिज्ज वेयावडियं-जाव-तओ रोगायंकाओ તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ववहारे पट्टवियव्वे सिया । ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં प्रस्थापित ४३. भत्तपाणपडियाइक्खियं भिक्खं गिलायमाणं नो कप्पइ ભક્ત પ્રત્યાખ્યાની ગ્લાન ભિક્ષને ગણની બહાર तस्स गणावच्छेइयस्स निज्जहित्तए । अगिलाए तस्स કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नाम અગ્લાન ભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ववहारे पट्टवियव्वे सिया ।। ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે अट्ठ-जायं भिक्खु गिलायमाणं नो कप्पइ तस्स પ્રયોજનાવિષ્ટ (આકાંક્ષા યુક્ત) ગ્લાન ભિક્ષુને गणावच्छेइयस्स निहित्तए। अगिलाए तस्स ગણની બહાર કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું करणिज्ज वेयावडियं-जाव-तओ रोगायंकाओ નથી. જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી विप्पमुक्को तओ पच्छा तस्स अहालसए नामं તેની અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં ववहारे पट्टवियव्वे सिया । -वव. उ. २, सु. ९-१७ પ્રસ્થાપિત કરે. पायच्छित्त फलं પ્રાયશ્ચિત્તનું ફળ : २२५६. प. पायच्छित्त-करणेणं भन्ते ! जीवे किं जणयइ ? २२५७. प्र. मते ! प्रायश्चित्त ४२वाथी बने शुभणे छ ? उ. पायच्छित्तकरणेणं पावकम्म विसोहिं जणयइ, ઉ. પ્રાયશ્ચિત્તથી જીવ પાપ કર્મ દૂર કરે છે અને निरइयारे यावि भवइ । सम्मं च णं पायच्छित्तं ધર્મ સાધનાને નિરતિચાર બનાવે છે. સારી पडिवज्जमाणे मग्गं च मग्गफलं च विसोहेइ, રીતે પ્રાયશ્ચિત્ત કરનાર સાધક માર્ગ (સમ્યકત્વ) અને માર્ગફળ (જ્ઞાન) ને નિર્મળ आयार च आयार फलं च आराहेइ । કરે છે. આચાર (ચારિત્ર) અને આચાર ફળ - उत्त अ. २९, सु. १८ (भुहित) नी माराधना ४२ छ. अत्त-णिंदा-फलं આત્મનિંદાનું ફળ : २२५७. प. निन्दणयाए णं भन्ते ! जीवे किं जणयइ ? २२५७. प्र. मंते ! मात्भनिहाथी बने | भणे छ ? उ निन्दणयाए णं पच्छाणुतावं जणयइ । (3. मात्मनिहाथी प्रश्यात्ता५ थाय छ, पच्छाणुतावेणं विरज्जमाणे करणगुणसे ढिं પશ્ચાત્તાપથી થનાર વૈરાગ્યથી કરણ ગુણ-શ્રેણી મળે છે, કરણગુણ શ્રેણીથી पडिवज्जइ । करणगुणसेढी पडिवन्ने य णं અનગાર મોહનીય કર્મ નષ્ટ કરે છે. अणगारे मोहणिज्ज कम्मं उग्घाएइ । - उत्त. अ. २९, सु. ८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy