SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७९९ - १८०१ य पडिसुणेज्जा, एवं से कप्पइ-जाव-ठाणं वा વાલ્ડ્સ" । ते य णो पडिसुणेज्जा, एवं से नो कप्पइ - जाव-ठाणं वा ठाइत्तए । उच्चार - प्रश्रवण भूमि प्रतिलेखन -વૈસા. ૬. ૮, સુ. ૬૬ उच्चार- पासवण भूमि पडिलेहणा ૨૧. વાસાવાસ પજ્ઞોસવિયાનું વ્વર્ નિĪથાળ વા, निग्गंधीण वा तओ उच्चार पासवण भूमिओ પડિÒત્તિળુ, હેમંત-નિમ્નામુ, ના ંવાસાસુ । — ૫. સે મિાદુ મંતે ! उ. वासासु णं उस्सण्णं पाणा य, तणा य, बीया ય, પગમા ય, દરિયાળિ ય મતિ । -સા. ૬. ૮, સુ. ૬૮ आयरियाइएहिं पुच्छित्ता तिमिच्छा विहाणं૮૦૦, વાસાવાસ પત્ત્તોસવિ મિલ્લૂ ચ્છિન્ના સાર तेइच्छियं आउट्टित्तए नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा - जाव-गणावच्छेययं वा जं वा पुरओ काउं विहरइ । कप्पर से आपुच्छित्ता आयरियं वा जावगणावच्छेययं वा जं वा पुरओ काउं विहर । “ इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे अण्णयरिं तेइच्छियं आउट्टित्तए" ते य से वियरेज्जा, एवं से कप्पइ अण्णयरिं तेइच्छियं आउट्टित्तए । Jain Education International ते य से नो वियरेज्जा, एवं से कप्पर अण्णयरिं तेइच्छियं आउट्टित्तए । ૧. સે મિાદુ મંતે ! उ. आयरिया पच्चवायं जाणंति । समाचारी ८९ કદાચ તે સ્વીકાર કરી લે તો તેને (નિષ્ક્રમણ પ્રવેશ) યાવત્ ધ્યાન કરવું કલ્પે છે. કદાચ તે સ્વીકાર ન કરે તો તેને (નિષ્ક્રમણ પ્રવેશ) યાવત્ ધ્યાન કરવું કલ્પતું નથી. -૬સા. ૬. ૮, સ્. ૭૦ ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ પ્રતિલેખન : ૧૭૯૯. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ અને નિગ્રંથિઓને ત્રણ ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિઓની પ્રતિલેખના કરવાનું કલ્પે છે. હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ત્રણ ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિની વર્ષાકાળની સમાન પ્રતિલેખના કરવી આવશ્યક નથી. પ્ર. ભંતે ! તમે આવું શા માટે કહ્યું ? ઉ. વર્ષાઋતુમાં પ્રાયઃ સર્વત્ર ત્રસ પ્રાણી, લીલું ઘાસ, બીજ શેવાળ અને લીલા અંકુર ઉત્પન્ન થઈ જાય છે. આચાર્યાદિને પૂછીને ચિકિત્સા કરાવવાનું વિધાન : ૧૮૦૦. વર્ષાવાસમાં રહેલ ભિક્ષુ કોઈ રોગની ચિકિત્સા કરાવવા ઈચ્છે તો આચાર્ય થાવત્ ગણાવચ્છેદક અથવા જેને વિંડલ માનીને તે વિચરણ કરી રહ્યા હોય તેને પૂછયા વગર ચિકિત્સા કરાવવાનું કલ્પતું નથી. પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદક અથવા જેને ડિલ માનીને વિચરણ કરી રહ્યા હોય તેને પૂછીને જ ચિકિત્સા કરાવવી કલ્પે છે. (આજ્ઞા લેવા માટે ભિક્ષુ આ પ્રમાણે કહે - ) હે ભંતે ! આપની આજ્ઞા મળવાથી હું અમુક રોગની ચિકિત્સા કરાવવા ચાહું છું.” કદાચ જો આચાર્યાદિ આજ્ઞા આપે તો ચિકિત્સા કરાવવી કલ્પે છે. કદાચ જો આચાર્યાદિ આજ્ઞા ન આપે તો ચિકિત્સા કરાવવી કલ્પતી નથી. -સા. ૬. ૮, સુ. ૬ पज्जोसवणाओ परं केस रक्खण णिसेहो૮૦. વાસાવાનું પન્નોસવિયાળ નો વ્વરૂ નિાંથાળ વા૧૮૦૧, વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ-નિગ્રંથિઓનું પર્યુષણા निग्गंथीण वा परं पज्जोसवणाओ गोलोमप्पमाणमित्ते (સંવત્સરી)ની રાત્રિના પછી ગાયના રોમ જેટલા પર્યુષણ પછી વાળ રાખવાનો નિષેધ : वि केसे तं रयणि उवाइणावित्तए । વાળ પણ રાખવા કલ્પતા નથી. પ્ર. ભંતે ! તમે આવું કેમ કહ્યું ? ઉ. આચાર્યાદિ આવનાર વિઘ્ન બાધાઓને જાણે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy