________________
सूत्र २२९९-२३०१
रौद्रध्यान भेद
तपाचार ४०३ ૨. સૌથયા,
(૨) શોચનતા - શોક કરવો, ૩. તિqળયા,
(૩) તપનતા - આસું પાડવા, ૪. પરિફ્લેવાયા ?
(૪) પરિદેવનતા - વારંવાર વિલાપ કરવો. - વિ. સ. ર, ૩. ૭, મુ. ૨૩૨ रूद्द झाण भेया
રૌદ્ર ધ્યાનનાં ભેદ : २२९९. रोहे झाणे चउव्विहे पन्नत्ते. तं जहा
૨૨૯૯. રૌદ્રધ્યાનનાં ચાર ભેદ કહ્યા છે, જેમ કે૨. હિંસાનુબંધી,
(૧) હિંસાનુબંધી હિંસાને ઉદ્દેશી એકાગ્ર ચિંતન
કરવું. ૨. મોસાળુવધી,
(૨) મૃષાનુબંધી : અસત્યને ઉદ્દેશીને નિરંતર
ચિંતન કરવું. ૩. તેયાનુવંશી,
(૩) સ્તેયાનુબંધી ઃ ચોરી સંબંધી એકાગ્ર ચિંતન
કરવું. ४. सारक्खणाणुबंधी ।२
(૪) સંરક્ષણાનુબંધી : ધનઆદિનાં સંરક્ષણહેતુ -વિ. સ. ર૬, ૩. ૭, મુ. ૨૪૦,
અનિષ્ટ ચિંતન કરવું. रूद्द झाण लक्खणा
રૌદ્ર ધ્યાનનાં લક્ષણ : રરૂoo. રોસ્સ ફાળ વારિ +]TI પત્તા, ન€- ૨૩૦૦. રૌદ્ર ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે, જેમ કે૨. સન ટો,
(૧) ઓસન દોષ : હિંસાદિ કોઈ એક દોષમાં
પ્રવૃત્ત રહેવું, ૨. દુદ્દો,
(૨) બહુલદોષઃ હિંસાદિ ઘણા દોષોમાં પ્રવૃત્ત રહવું. ३. अण्णाणदोसे,
(૩) અજ્ઞાનદોષ : અજ્ઞાનનાં કારણે હિંસાદિમાં
ધર્મ-બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી. ४. आमरणंतदोसे ।३
(૪) આમરણાત્ત દોષ ઃ હિંસાદિ કાર્યોનો મરણ -વિ. સ. ર, ૩. ૭, મુ. ૨૪
સુધી પશ્ચાત્તાપ ન કરવો તેમજ તેમાં પ્રવૃત્ત રહેવું. ધમ્માન મેય- •
ધર્મધ્યાનનાં ભેદ : રરૂ૦૨. બન્ને સાથે વલ્વિદે ઘઉપૂડોયારે પુનત્તે, તે ન€- ૨૩૦૧. ધર્મધ્યાન ચાર પ્રકાર (ચાર પદો)માં વિભાજિત
થાય છે, જેમ કે૨. ગાવિનવે,
(૧) આજ્ઞાવિચય : તત્ત્વોનું ચિંતન કરવું. ૨. અવાવાયે,
(૨) અપાયરિચય : આશ્રવોનું ચિંતન કરવું. ૩. વિવા વિનવે,
(૩) વિપાકવિચય : કર્મોનું ચિંતન કરવું. ૪. સહવન | – વિ. સ. ર૬, ૩. ૭, મુ. ૨૪ર
(૪) સંસ્થાનવિચય : લોક દ્વીપ-સમુદ્ર આદિનું ચિંતન કરવું.
૨. (૪) ૩૧. મુ. રૂ૦, માં ચોથું લક્ષણ વિલવણયા” છે. (૩) તા. . ૪, ૩. ૨, મુ. ૨૪૭ ૨. તા. ૫, ૪, ૩. ૨, . ૨૪૭
૩. તા. ૨, ૪, ૩. ૨, ૪. ૨૪૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org