________________
४०४ चरणानुयोग - २
धम्मझाण लक्खणा
૨૩૦૨.
૨૩૦૩.
धम्मस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता,
તેં નહીં
૨. આબાડું,
૨. નિસTMડું,
રૂ. સુત્તš,
૪. ઓઢર્ફે
धम्मझाणस्स आलंबणा
૧.
૨.
धर्मध्यान लक्षण
૬. વયળા,
૨. પડિપુચ્છના,
રૂ. પરિયટ્ટા,
૪. થમ્મા |
- વિ. સ. ર, ૩. ૭, સુ. ૨૪૩
ધર્મધ્યાનનાં આલંબન :
થમ્મસ ખંજ્ઞાળમ્સ વત્તરિ મરુંવળા વળત્તા, ૨૩૦૩. ધર્મધ્યાનનાં ચાર પ્રકાર કહ્યાં છે, જેમ કે
तं जहा
વિ. સ. ૨, ૩. ૭, સુ. ૨૪૪
Jain Education International
सुक्कझाण भेया
२३०५. सुक्के झाणे चउव्विहे चउप्पडोयारे पन्नत्ते, तं जहा
१. पुहत्तवियक्के सवियारी,
-વિ. સ. ર, ૩. ૭, સુ. ૨૪
ઉવ. સુ. ૩૦ માં ચોથા લક્ષણ “નવસર્વ” છે. ઉવ. સુ. ૩૦માં બીજા આલંબન (પુચ્છણા) છે.
ધર્મધ્યાનનાં લક્ષણ :
૨૩૦૨. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે, જેમ કે
धम्मझाणस्स अणुप्पेहाओ
ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ :
રરૂ૦૪, ધમ્મસ્મ નું જ્ઞાળમ્સ વત્તરિ અનુષ્લેષામો પળત્તાઓ, ૨૩૦૪. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ કહી છે, જેમ કે
તં નહીં૨. ાત્તાબુવ્વત્તા,
૨. શિષ્યાળુષ્પત્તા,
રૂ. અસરખાનુપ્તેહા,
૪. સંસારાનુવ્વદા ।
सूत्र २३०२-०५
:
(૧) આજ્ઞારુચિ ઃ વીતરાગની આજ્ઞામાં રુચિ હોવી. (૨) નિસર્ગરુચિ ઃ તત્ત્વો પર સ્વાભાવિક શ્રદ્ધા હોવી.
:
(૩) સૂત્રરુચિ : આગમોનાં શ્રવણ અને સ્વાધ્યાયમાં રુચિ હોવી,
(૪) અવગાઢરુચિ : ધર્મોપદેશ શ્રવણમાં રુચિ હોવી,
(૧) વાચના,
(૨) પૃચ્છના, (૩) પરિવર્તના,
(૪) ધર્મકથા.
(૧) એકત્વાનુપ્રેક્ષા : આત્મા-એકત્વ ભાવનું ચિંતન કરવું.
(૨) અનિત્યાનુપ્રેક્ષા ઃ શરીર આદિના અનિત્ય ભાવનું ચિંતન કરવું.
(૩) અશરણાનુપ્રેક્ષા : આત્માની અશરણ દશાનું ચિંતન કરવું.
(૪) સંસારાનુપ્રેક્ષા : સંસાર પરિભ્રમણનું ચિંતન કરવું. શુકલધ્યાનના ભેદ :
૨૩૦૫. શુકલધ્યાનનાં ચાર પ્રકાર અને ચતુપ્રત્યાવતાર કહ્યાં છે, જેમકે
(૧) પૃથક્ત્વ-વિતર્ક-સવિચારી એક દ્રવ્ય વિષયક અનેક પર્યાયનાં વિષયમાં ચિંતન કરવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org