________________
सूत्र २३०६-०८
शुक्लध्यान भेद
तपाचार ४०५
૨. ઉત્તવયવ વિયારી,
(૨) એકત્વ-વિતર્ક-અવિચારી કોઈ એક પદાર્થનાં
ગુણ કે પર્યાયનું ચિંતન કરવું. ३. सुहुमकिरिए अनियट्टी,
(૩) સૂક્ષ્મક્રિયા અનિવઃ યોગનિરોધની પ્રવૃત્તિમાં
આત્મપરિણામ અવસ્થા, ४. समोछिन्नकिरिए अप्पडिवाई ।।
(૪) સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી ઃ સર્વ યોગ – વિ. ૪, ૫, ૩. ૭, સુ. ર૪૬
નિરોધ થયા બાદ ચૌદમા ગુણસ્થાનની અવસ્થા. सुक्कझाण लक्खणा
શુકલ ધ્યાનનાં લક્ષણ : ૨૨૦૬. સુwટ્સ | શાઈસ વત્તારિ ૦ર૩ || પુનત્તા, ૨૩૦૬. શુકલ ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે, જેમ કે
તે નહીં૨. રવંતી,
(૧) ક્ષમા, ૨. મુત્તી,
(૨) નિર્લોભતા, રૂ. અન્ન,
(૩) સરળતા, ૪. મદ્દવે |
(૪) મૃદુતા. -વિ. સં. ર, ૩. ૭, સુ. ૨૪૭ सुक्कझाणस्स आलंबणा
શુકલ ધ્યાનનાં આલંબન : - ર૩૦૭. સુવ®ક્સ | જ્ઞાઈ|ક્સ વેત્તારિ આવUTI પુનત્તા, ૨૩૦૭. શુકલ ધ્યાનનાં ચાર આલંબન (આધાર) કહ્યાં છે, तं जहा
જેમ કે
(૧) અવ્યથ : વ્યાકુળ ન થવું, ૨. ગોહે,
(૨) અસંમોહીઃ દેવાદિત માયામાં મોહિત ન થવું., ૩. વિવેરો,
(૩) વિવેક જડ-ચેતનનાં ભેદનો અનુભવ કરવો, ४. विओसग्गे २
ર્ગ : શરીર અને ઉપધિમાં અનાસક્ત - વિ. સ. રપ, ૩. ૭, મુ. ૨૪૮
રહેવું.
सुक्कझाणस्स अणुप्पेहाओ
શુકલધ્યાનની અનુપ્રેક્ષાઓ : રર૦૮. સુક્ષ્મ | જ્ઞાનસ વત્તા િ.પુવૅદાઓ પુનત્તા, ૨૩૦૮. શુકલ ધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ કહી છે, જેમ કે
તે નહીં१. अणंतवत्तियाणुप्पेहा,
(૧) અનન્તવનિતતાનુપ્રેક્ષા : અનંત ભવ
પરંપરાનું ચિંતન કરવું. २. विप्परिणामाणुप्पेहा,
(૨) વિપરિણામનુપ્રેક્ષા પદાર્થોમાં વિપરિણમનનું
ચિંતન કરવું. ૧. ઉવ. સુ. ૩૦. માં શુક્લધ્યાનના પ્રકારોમાં ૩-૪ પ્રકારમાં સ્થાનાન્તર ‘અનિયટ્ટી'ની સ્થાને “અપ્પડિવાઈ' અને
અપડિવાઇના સ્થાને અનિયટ્ટી છે. ૨. ઉવ. સુ. ૩૦.માં શુક્લધ્યાનના લક્ષણોનું આલમ્બન અને આલમ્બનોને લક્ષણ કહેવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org