SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ चरणानुयोग - २ वज्र मध्य चन्द्र-प्रतिमा सूत्र २२१६ छ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । एगारसमीए से कप्पड़ पंच दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पंच पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । बारसमीए से कप्पइ चउ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चउ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । तेरसमीए से कप्पइ तिन्नि दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तिन्नि पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । चउदसमीए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दो भोयणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. અગિયારસના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બારસના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. તેરસના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચૌદસના દિવસે આહાર અને પાણીની બે-બે દાંતી. લેવી કલ્પ છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. અમાસના દિવસે આહાર અને પાણીની એક-એક દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. શુકલ પક્ષની પ્રતિપદા (એકમ)ના દિવસે આહાર અને પાણીની બે-બે દાંતી લેવી કહ્યું છે. યાવતું આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બીજના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દાંતી લેવી કહ્યું છે. યાવત આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ત્રીજના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર आमावासाए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिगाहेत्तए, एगा पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । सुक्कपक्खस्स पडिवए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दो पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । बिइज्जाए से कप्पइ तिन्नि दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तिन्नि पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । तइयाए से कप्पइ चउ दत्तीओ भोयणस्स Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy