SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३९३-९४ मेधावी मुनि पराक्रम वीर्याचार ४५९ पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्झ, एवं दुक्खा હે પુરુષ ! તું પોતાના આત્માનો નિગ્રહ કરે. એમ પરિસિ | કરવાથી તું દુઃખોથી મુક્ત થઈ જઈશ. -બી. સુ. ૧, મ. ૨, ૩. રે, મુ. રદ્દ इमेव चेव जुज्झाहिं, किं ते जुझेण बज्झओ ? હે સાધક ! પોતાના આંતરિક શત્રુઓની સાથે જ યુધ્ધ કર. બહારનાં યુધ્ધથી શું મળવાનું છે ? जुद्धारिहं खलु दुल्लभं । जहेत्थ कुसलेहिं परिणाविवेगे भासिते ।। –આ. સુ. ૨, એ. ૬, ૩. ૨, સે. ૨૫૬ આત્મયુધ્ધ કરવા માટે જે ઔદારિક શરીરાદિ સામગ્રી મળી છે તે વારંવાર પ્રાપ્ત થવી દુર્લભ છે. તીર્થંકર દેવે જે રીતે અધ્યવસાયોની ભિન્નતા કહી છે તેને તેવી જ રીતે માનવી જોઈએ. સર્વત્ર પાપકર્મ થઈ રહ્યું છે, મેં એ પાપકર્મને છોડી દીધું છે આ જ મારો વિવેક છે. सव्वत्थ संमतं पावं ! तमेव उवातिकम्म एस महं विवेगे वियाहिते । -. . , . ૮, ૩. ૨, મુ. ૨૦૨ (-q) से हु एगे संविद्धपहे मुणी अण्णहा लोगमुवेहमाणे । વાસ્તવમાં એ જ મુનિ મોક્ષ પથનો પથિક હોય છે, જે વીતરાગ માર્ગથી પતિત આચરણ કરનારા લોકોની ઉપેક્ષા કરતો રહે છે. इति कम्मं परिण्णाय सव्वसो ! से ण हिंसति, આ પ્રમાણે કર્મનાં સ્વરૂપને સમ્યફ પ્રકારે જાણીને संजमति, णो पगब्भति, उवेहमाणे पत्तेयं सातं, પ્રત્યેક જીવનાં સુખદુઃખ અલગ અલગ છે એવો वण्णाएसी णारभे कंचणं सव्वलोए । વિચાર કરી કોઈપણ જીવની હિંસા ન કરતાં મુનિ સંયમનું પાલન કરે. તેમજ પાપકાર્યમાં ધૃષ્ટતા ન કરે. एगप्पमुहे विदिसप्पतिण्णे णिव्विण्णचारी अरते માત્ર મોક્ષ તરફ દૃષ્ટિ રાખી સંસારમાર્ગથી વિરકત પયાનું | બનેલો મુનિ સ્ત્રીઓ પ્રત્યે ગૃધ્ધ થતો નથી. से वसुमं सव्वसमण्णागत पण्णाणेणं अप्पाणेणं એવા પ્રજ્ઞાવાન સંયમી સાધુ નહિં કરવા યોગ્ય अकरणिज्ज पावं कम्मं तं णो अण्णेसी । પાપકર્મ તરફ દૃષ્ટિ રાખતા નથી. માટે સાધક તેનું અન્વેષણ ન કરે. –આ. સુ. ૧, ૨, ૫, ૩. , . ૧૬-૧૬૦ अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । આત્મા પરનો વિજય મેળવવો મુશ્કેલ છે છતાં अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थ य ।। આત્મા પર વિજય પ્રાપ્ત કરવો જ જોઈએ. આત્મવિજેતા જ આ લોક અને પરલોકમાં સુખી. થાય છે. वरं मे अप्पा दन्तो, संजमेण तवेण य । શિષ્ય એમ વિચાર કરે કે-બંધન અને વધ દ્વારા બીજાથી દમાતો હોઉ તેના કરતા હું પોતે જ સંયમ माहं परेहिं दम्मतो, बन्धणेहिं वहेहि य ।। અને તપ દ્વારા આત્મા પર વિજય પ્રાપ્ત કરું એ –૩૪. એ. 8, I. ૨૫-૧૬ વધારે સારું છે. मेहावी मुणिस्स परक्कम મેધાવી મુનિનું પરાક્રમ : २३९४. सड्ढी आणाए मेधावी । ૨૩૯૪, વીતરાગની આજ્ઞામાં શ્રદ્ધા રાખનાર મેધાવી હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy