SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ चरणानुयोग - २ अचेलत्व प्रशस्त परिणाम सूत्र २३३६-३७ अचेले लाघवियं आगममाणे । तवे से આ પ્રમાણે તે અચેલક ભિક્ષુ હળુકર્મી હોવાના अभिसमण्णागते भवति । કારણે કાય-કલેશ” આદિ તપ લાભને પામે છે. जहेयं भगवया पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो માટે જેવું ભગવાને પ્રતિપાદન કરેલું છે તેવું જાણીને सव्वयाए सम्मत्तमेव समभिजाणिया । સાધક સર્વ પ્રકારે સર્વાત્મના સમત્વ ભાવે યોગ્ય આચરણ કરે. – મા. . , એ. ૮, ૩. ૭, ૩. રર-૨૨૬ एवं खु मुणी आदाणं सुयक्खातधम्मे विधूतकप्पे શુધ્ધ ધર્મનું આચરણ કરનાર અને આચારનું णिज्झोसइत्ता । પાલન કરનાર મુનિ કર્મક્ષય કરવામાં આત્મશક્તિ લગાવે છે. जे अचेले परिवुसिते तस्स णं भिक्खुस्स णो एवं જે મુનિ અચેલક રહે છે તેને એવી ચિંતા હોતી નથી મવતિ“परिजुण्णे मे वत्थे, वत्थं जाइस्सामि, सुत्तं "મારું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે. હું નવા વસ્ત્રની યાચના जाइस्सामि, सुइं जाइस्सामि, संधिस्सामि, કરું. સીવવા માટે દોરા લાવું, સોય લાવું. વસ્ત્ર सीविस्सामि, उक्कसिस्सामि, वोक्कसिस्सामि, સાધીશ, સીવીશ, બીજું વસ્ત્ર જોડીશ, આ વસ્ત્રને પરિસ્લિામિ, પાળિસામિ ” ઓછું કરીશ, આને પહેરીશ અથવા શરીર ઢાંકીશ”. अदुवा तत्थ परक्कमंतं भुज्जो अचेल तणफासा સંયમમાં પરાક્રમ કરનાર વસ્ત્રરહિત મુનિને તૃણ फुसंति, सीतफासा फुसंति, तेउफासा फुसंति, સ્પર્શનું દુઃખ પ્રાપ્ત થાય છે, કયારેક ઠંડીનું, ક્યારેક दंस-मसगफासा फसंति एगतरे अण्णयरे विरूवरूवे ગરમીનું દુ:ખ પ્રાપ્ત થાય છે, કયારેક ડાંસफासे अहियासेति । મચ્છરાદિ વિવિધ પ્રતિફળ પરીષહ આવે તેને પણ તે સહન કરે. अचेले लाघवं आगममाणे तवे से अभिसमण्णागए આ પ્રમાણે તે અચેલક ભિક્ષુ હળુકર્મી હોવાના ભવતિ | કારણે કાય-કલેશ' આદિ તપ-લાભને પામે છે . जहेयं भगवया पवेदितं । तमेव अभिसमेच्चा માટે જેવું ભગવાને પ્રતિપાદન કરેલું છે તેવું જાણી सव्वतो सव्वताए सम्मत्तमेव समभिजाणिया । સાધક સર્વ પ્રકારે સર્વાત્મના સમત્વભાવે યોગ્ય – મી. સુ. ૨, એ. ૬, ૩. , સુ. ૧૮૭ આચરણ કરે. अचेलस्स पसत्थ परिणामो અચલત્વનું પ્રશસ્ત પરિણામ : २३३६. पंचहिं ठाणेहिं अचेलए पसत्थे भवति, तं जहा- ૨૩૩૬. પાંચ સ્થાનથી અચેલક પ્રશસ્ત હોય છે, જેમ કે – ૨. અપ્પ પડિહા, ૧. એની પ્રતિલેખના અલ્પ હોય છે, ૨. ત્રીવા પસન્થ, ૨. એનું લાઇવ પ્રશસ્ત હોય છે, રૂ. વે વેસિT, ૩. એનું રૂપ વિશ્વાસ યોગ્ય હોય છે, ૪. તવે અguતે, એનું તપ જિનાનુસાર હોય છે, ૫. વિડન્ડે કિનારે | ૫. એનો ઈન્દ્રિયનિગ્રહ વિશેષ હોય છે. -ડા. એ. ૫, ૩. ૩, સુ. ૪૫ ૭. સર પરીસદે (૭) અરતિ-પરીષહ : રરર૭. માપુITH રીયત, ગળTT વઘi | ૨૩૩૭. એક ગામથી બીજે ગામ વિચરતાં અકિંચન અણગારના મનમાં સંયમ પ્રતિ કયારેય અરતિ કે अरई अणुप्पविसे, तं तितिक्खे परीसहं ।। અરુચિ ઉત્પન્ન થાય તો તે પરીષહને સહન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy