SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३३४-३५ दंस-मसक परीसह वीर्याचार ४२३ पुढे गिम्हाभितावेणं, विमणे सुप्पिवासिए । ગ્રીષ્મ ઋતુની તીવ્ર ગરમીથી પીડિત થઈને તથા तत्थ मंदा विसीयंति, मच्छा अप्पोदए जहा ।। તરસથી પીડિત થઈ મંદ સાધક વિષાદને પ્રાપ્ત કરે -સૂય. સુ. ૧, મ. ૨, ૩. 8, IT. છે જેવી રીતે જળના અભાવમાં માછલાં. दंसमसय परीसहे (૫) દંશ-મશક-પરીષહ : ૨૩૨૪. પુટ્ટો ય સંસમHઈ, સમરે મહામુળી | ૨૩૩૪. મહામુનિ ડાંસ તથા મચ્છરોનો ઉપદ્રવ થવા છતાં नागो संगाम-सीसे वा, सूरो अभिहणे परं ।। પણ સમભાવ રાખે. જેવી રીતે હાથી યુધ્ધના મોરચા પર બાણોની પરવા કર્યા વગર શત્રુઓને હણે છે, તેવી રીતે મુનિ પણ પરીષહોની પરવા બિલકુલ ન કરતાં રાગદ્વેષરૂપી અંતરંગ શત્રુઓને હણે. न संतसे न वारेज्जा, मणं पि न पओसए । ડાંસ-મચ્છ૨ પરીષહનો વિજેતા સાધક ડાંસ उवेहे न हणे पाणे, भुंजते मंस-सोणियं ।। મચ્છરોથી સંત્રસ્ત ન થાય, તેને હટાવે નહીં, તેના પ્રતિ મનમાં દ્રષ પણ ન લાવે. માંસ અને લોહી -૩૪. એ. ૨, T. ૨૨-૧૩ પીનાર ડાંસ મચ્છરોની ઉપેક્ષા કરે, તેને મારે નહીં. पुट्ठो य दंस-मसएहिं, तणफासमचाइया । દેશ-મશક પરીષહથી પીડિત તથા તૃણની શયાના न मे दिढे परे लोए, जइ परं मरणं सिया ।। સ્પર્શને સહન કરવામાં અસમર્થ સાધુ એવો વિચાર કરે છે કે પરલોક તો મેં જોયો નથી. પરંતુ આ -સૂય. સુ. ૨, એ. રૂ, ૩. ૨, II. ૨૨ કષ્ટથી મરણ તો પ્રત્યક્ષ દેખાય છે”. ૬. એ પરીસ (૬) અચેલ-પરીષહ : રરરૂપ. પરનુomહિં વર્જ્યોહિં, હો+gfમ ત્તિ સર્વસ્ત્ર | ૨૩૩૫. વસ્ત્રો અતિ જીર્ણ થઈ જવાથી હવે હું અચેલક થઈ अदुवा सचेलए होक्खं, इइ भिक्खू न चिंतए ।। જઈશ અથવા નવાં વસ્ત્ર ફરી મળશે તો હું પાછો સચેલક થઈ જઈશ.” એવું મુનિ ન વિચારે. एगया अचेलइ होइ, सचेले यावि एगया । વિભિન્ન અને વિશિષ્ટ પરિસ્થિતિઓના કારણે एयं धम्मं हियं नच्चा, नाणी नो परिदेवए ।। મુનિ ક્યારેક અચલક થાય છે અને કયારેક સચેલક થાય છે એ બંને સ્થિતિઓ યથાપ્રસંગ સંયમધર્મ - ઉત્ત. . ૨ . ૨૪-૨૫ માટે હિતકારી છે. એમ સમજીને મુનિ ખેદ ન કરે. जे भिक्खू अचेले परिवुसिते तस्स णं एवं भवति જે ભિક્ષુ વસ્ત્રરહિત થઈ આ પ્રમાણેનો સંકલ્પ કરે છે કે – “चाएमि अहं तण-फासं अहियासित्तए, सीतफासं હું તૃણ ઘાસનો સ્પર્શ સહન કરી શકું છું, अहियासित्तए, तेउफासं अहियासित्तए, दंस ઠંડી-ગરમીને સહન કરી શકું છું, ડાંસ-મચ્છરની मसगफासं अहिया सित्तए, एगतरे अण्णतरे વેદના સહન કરી શકું છું, એક અથવા અનેક પ્રકારના विरूवरूवे फासे अहियासित्तए, हिरियपडिच्छादणं च કટો સહન કરવામાં સમર્થ છું, પરંતુ લજ્જાના हं णो संचाएमि अहियासित्तए” एवं से कप्पति કારણે વસ્ત્રનો ત્યાગ કરવા અસમર્થ છું”. એવા कडिबंधणं धारित्तए । સાધુને કટિવસ્ત્ર (ચોલપટ્ટક) ધારણ કરવું કહ્યું છે. अहवा तत्थ परक्कमंतं भज्जो अचेलं तणफासा અથવા અચેલક થઈ વિચરનાર સાધુને જો ફરી फुसंति, सीतफासा फुसंति, तेउफासा फुसंति, दंस તૃણસ્પર્શની વેદના, ઠંડી-ગરમીની વેદના, मसगफासा फुसंति, एगतरे अण्णतरे विरूवख्वे ડાંસ-મચ્છરની વેદના થાય, એક યા અનેક फासे अहियासेति । પ્રકારનાં કષ્ટો આવે તો તેને સારી રીતે સહન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy