SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ चरणानुयोग - २ क्षुधा परीषह सूत्र २३३०-३३ . યુદ પૂરી દે (૧) ક્ષુધા પરીષહ : ર૩રૂ૦, દિffછા TTT , તવણી પિવરવું થામવં | ૨૩૩૦. ભૂખથી પીડિત થાય તો પણ મનોબળથી યુક્ત તપસ્વી ભિક્ષ, ફળઆદિનું સ્વયં છેદન ન કરે, બીજા न छिन्दे न छिन्दावए, न पए न पयावए ।। પાસે છેદન ન કરાવે, તે ન પોતે પકાવે અને ન અન્ય દ્વારા પકાવરાવે. काली पव्वंगसंकासे, किसे धमणि संतए । લાંબી ભૂખ સહન કરવાને કારણે કાગડાની જાંઘ मायन्ने असण-पाणस्स, अदीण-मणसो चरे ।। સમાન શરીર દુર્બળ થઈ જાય, કુશ થઈ જાય, ધમનીઓ સ્પષ્ટ નજરે પડવા લાગે તો પણ - ૩૪. એ. ૨, T. ૪-૬ અશન અને પાણીની માત્રાને જાણનાર સાધક અદીનભાવથી વિચરણ કરે. ૨. ઉપવાસ પરસિદે (૨) પિપાસા-પરીષહ : २३३१. तओ पुट्ठो पिवासाए, दोगुंछी लज्ज-संजए । ૨૩૩૧. અસંયમથી અરુચિ રાખનાર લજ્જાવાન સંયમી ભિક્ષુ તરસથી પીડિત થાય તો પણ સચિત્ત પાણીનું सीओदगं न सेविज्जा, वियडस्सेसणं चरे ।। સેવન ન કરે પરંતુ અચિત્ત પાણીની શોધ કરે. छिन्नावाएसु पंथेसु, आउरे सुपिवासिए । એકાંત નિર્જન માર્ગોમાં પણ તીવ્ર પ્યાસથી વ્યાકુળ परिसुक्कमुहे दीणे, तं तितिक्खे परीसहं ।। થાય, અત્યંત ગળું સુકાતું હોય તો પણ મુનિ -૩૪. એ. ૨. ૬-૭ અદીનભાવથી તરસના કષ્ટને સહન કરે. રૂ. રીય પરીદે (૩) શીત-પરીષહ : રરરર. ઘરન્ત વિયં સૂઇ, સીયું જુસ UTયા | ૨૩૩૨. વિરક્ત અને અનાસક્ત થઈ વિચરતા મુનિને नाइवेलं मणी गच्छे, सोच्चा णं जिणसासणं ।। શીતકાળમાં શીતનું કષ્ટ થાય જ છે તો પણ આત્મજયી જિનશાસનને સમજીને પોતાની યથોચિત મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરે. न मे निवारणं अत्थि, छवित्ताणं न विज्जई । ઠંડી લાગવાથી મુનિ એવું ન વિચારે કે મારી પાસે अहं तु अग्गि सेवामि, इइ भिक्खू न चिन्तए ।। ટાઢ-નિવારણ માટે યોગ્ય મકાન આદિ કોઈ સારું સાધન નથી, શરીરને ઠંડી આદિથી બચાવવા માટે –૩૪. એ. ૨, . ૮-૧ કંબલ આદિ વસ્ત્ર પણ નથી. તો હું શા માટે અગ્નિનું સેવન ન કરું ? जया हेमंतमासम्मि, सीतं फुसति सवातगं । જ્યારે હેમંત ઋતુમાં ઠંડી બધા અંગોમાં સ્પર્શે છે तत्थ मंदा विसीयन्ति, रज्जहीणा व खत्तिया ।। ત્યારે મંદ સાધુઓ વિષાદને પ્રાપ્ત થાય છે, જેમ -સૂય. સુ. ૧, મેં. ૨, ૩, , . ૪ રાજ્યથી ભ્રષ્ટ થયેલ ક્ષત્રિય વિષાદને અનુભવે છે. ૪. કfસ રીસહે (૪) ઉષ્ણ-પરીષહ : રરર૩. સિન-પરિયાવેd, પરિહાન તન્ગ | ૨૩૩૩. ગરમ ભૂમિ, રિલા અને લૂ અદના પરિતાપથી, धिंसु वा परियावेणं, सायं नो परिदेवए ।। તરસના દાહથી, ગ્રીષ્મકાલીન સૂર્યના પરિતાપથી, અત્યંત પીડિત થવાથી પણ મુનિ ઠંડક આદિના સુખ માટે આકુળતા ન કરે. उण्हाहितत्ते मेहावी, सिणाणं नो वि पत्थए । ગરમીથી પરેશાન થાય તો પણ મેધાવી મુનિ गायं नो परिसिंचेज्जा, न वीएज्जा य अप्पयं ।। સ્નાનની ઈચ્છા ન કરે, પાણીથી શરીરને સિંચિત ન - ૩ત્ત, એ. ૨, II. ૨૦-૧૨ કરે, પંખા આદિથી હવા ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy