SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ३७२ चरणानुयोग - २ प्रस्थापना प्रतिसेवना करण आरोपणा पंचमासियं वा, साइरेग- पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अपलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं वा, साइरेग चाउम्मासियं पंचमासियं વા, वा साइरेग- पंचमासियं वा, पलिउंचिय आलोएमाणस्स पंचमासियं वा, साइरेग पंचमासियं वा, छम्मासियं वा, तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा, बहुसो वि साइरेग- चाउम्मासियं वा, बहुसो वि पंचमासियं वा, बहुसो वि साइरेग- पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अपलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं वा, સાશ-ચાડમ્માસિય વા, પંચમસિય વા, સારાपंचमासियं वा, पलिउंचिय आलोएमाणस्स पंचमासियं વા, સાળ-પંચમતિય વા, છમ્માસિય વા | तेण परं पलिउंचिए वा, अपलिउंचिए वा ते चेव છમ્માસા । ૧. નિ. ૩. ર૦, મુ. -૬ Jain Education International વવ. ૩. o, સુ. -૪ पट्ठवणाए पडिसेवणाकरणे आरोवणा૨૨૪૭. ને મિલ્લૂ ડમ્માસિયં વા, સાશ-વાસમ્માસિયં વા, पंचमासियं वा, साइरेग-पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा सूत्र २२४७ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે-આ પરિહાર સ્થાનોમાંથી કોઈ એક પરિહાર સ્થાનની એક વાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને - માયા-રહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે પ્રાયશ્ચિત્ત આવે છે અનેમાયા-સહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે અથવા છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત અથવા માયા-રહિત આલોચના કરવાથી તે જ છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ અનેકવાર ચાતુર્માસિક અથવા અનેકવાર ચાતુર્માસિકથી સહેજ વધારે, અનેક વાર પંચમાસિક અથવા અનેકવાર પંચમાસિકથી સહેજ વધારે પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા-રહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે પ્રાયશ્ચિત્ત આવે છે અનેમાયા-સહિત આલોચના કરવાથી પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે અથવા છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત અથવા માયા-રહિત આલોચના કરવાથી તે જ છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રસ્થાપનામાં પ્રતિસેવના કરવાથી આરોપણા : ૨૨૪૭. જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે-આ પરિહાર સ્થાનોમાંથી કોઈ એક પરિહાર સ્થાનની એકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy