SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२४६ कपट - सहित तथा कपट-रहित आलोचक प्रायश्चित्त दान - विधि अपलिउंचिय पलिउंचिय पडिसेवित्ता आलोएमाणस्स आलोएमाणस्स पंचमासियं । आलोएज्जा, चाउम्मासिय जे भिक्खू बहुसो वि पंचमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स पंचमासियं, आलोएमाणस्स छम्मासियं । पलिउंचिय तेण परं पलिउंचिय वा अपलिउंचिए वा ते चेव छम्मासा । जे भिक्खू मासियं वा जाव - पंचमासियं वा एएसिं परिहारट्ठाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा । अपलिउंचिय आलोएमाणस्स मासियं वा जावपंचमासियं वा, पलिउंचिय आलोएमाणस्स दो માસિયં વા-નાવ-છમ્માસિયં વા। तेण परं पलिउंचिय वा अपलिउंचिए वा ते चेव छम्मासा । जे भिक्खू बहुसो वि मासियं वा जाव - बहुसो वि पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अपलिउंचिय आलोएमाणस्स मासियं वा जावपंचमासियं वा, पलिउंचिय आलोएमाणस्स दो માસિયં વા-નાવ-ઇમ્મસિય વા | Jain Education International तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । जे भिक्खू चाउम्मासियं वा, साइरेग चाउम्मासियं वा, तपाचार ३७१ પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરવાથી પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ અનેકવાર પંચમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરવાથી છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત કે માયા-રહિત આલોચના કરવાથી પણ તે જ રીતે છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ માસિક યાવત્ પંચ માસિક આ પરિહાર સ્થાનોમાંથી કોઈ પરિહારસ્થાનની એકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને - માયા રહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર એક માસ યાવત્ પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર બે માસ યાવત્ છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત કે માયા-રહિત આલોચના ક૨વાથી તે જ રીતે છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ માસિક યાવત્ પંચમાસિક આસેવિત પરિહાર સ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા-રહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર માસિક યાવત્ પંચમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-સહિત આલોચના ક૨વાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર ત્રૈમાસિક યાવત્ છમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત અથવા માયા-રહિત આલોચના કરવાથી તે જ છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy