SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ‘‘‘ચરણાનયોગ'' ભાગ-ર પ્રકાશન સહયોગી દાતા, ーーーーーー || આદરણીય શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ શ્રી બળદેવભાઈ ડોસાભાઈના ખાનદાન ખોરડે તેમજ પૂ- રૂક્ષ્મણીબાની કુક્ષીએ જન્મ થયો. અભ્યાસકાળ દરમ્યાન ધંધા પ્રત્યેની રૂચી થતાI રૂ ના ધંધામાં જોડાયા- સાહસીકવૃત્તિને કારણે બી.ડી.કોટનનું નામ ગુંજતું થયું. પિતાજીના અવસાન બાદ તેમને આગમ અનુયોગના ટ્રસ્ટી તરીકે લેવામાં આવેલ છે તેઓ નાની મોટી સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે- માનવતાના કાર્ય કરવાની ભાવના ધન્યવાદને પાત્ર છે. તેમના બન્ને દિકરા-પુત્રવધુઓ પણ ધર્મભાવનાવાળા છેધર્મપત્ની અ.સૌ.રમીલાબહેન ધર્મના કાર્યમાં | સહભાગી બની રહ્યા છે. શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ, — — — — — — — — — — — — | આદરણીય શ્રી બકાભાઈ બળદેવભાઈ પટેલ | | સંસ્કારી પિતા શ્રી બળદેવભાઈ ડોસાભાઈના ! | ખાનદાન ખોરડે અને પૂજ્ય રૂક્ષ્મણીબાની કુક્ષીએ | જન્મ લઈને અભ્યાસમાં તેજસ્વીતા ઓજસ્વીતાના ઉત્તમ ગુણ સાથે આગળ વધ્યા- જન્મથી ! માત-પિતાના ઉત્તમ સંસ્કારોના સિંચનથી ! ધર્મભાવના- તપભાવના-વંદનીય રહેલા જોવા | મળે છે. ધંધાના ક્ષેત્રે પણ પિતાજીનું વચન એ જ ભગવાન સમજીને એક એક પગલું માંડ્યું છે- જતુ કરવાનો ઉત્તમ ગુણ તેમનામાં જોવા મળે છે. તેમના ધર્મપત્ની અ.સૌ.ઉર્વશીબહેન પણ ધર્મના રંગેમાનવતાના કાર્યની ભૂરી ભૂરી અનુમોદના કરવામાં હંમેશા આગળ રહ્યા છે- તેમના લાડલા દિકરા ચિ. અનય (U.S.A.) માં અભ્યાસ કરે છે અને લાડલી દિકરી ધૃતી પણ ઉત્તમ સંસ્કારની સુવાસની સહભાગી બની રહી છે- પૂ.દાદાજીનાં નામની ચોમેર સુવાસ ફેલાવવામાં મૂક ફાળો અર્ધી રહ્યા છે. શ્રી બકાભાઈ બળદેવભાઈ પટેલ Jain Education memori
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy