SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ જૈન સાધનામાં તપનું પ્રયોજન : ભિક્ષાચર્યા (૪) રસપરિત્યાગ (૫) કાયકલેશ અને તપ જો નૈતિકજીવનની એક અનિવાર્ય પ્રક્રિયા છે. તો (૬) સંલીનતા. તેને કોઈ લક્ષ્યનું નિમિત્ત હોવું જોઈએ. માટે એ નિશ્ચય કરી આત્યંતર તપ :(૧)પ્રાયશ્ચિત્ત (૨) વિનય(૩)વૈયાવચ્ચે લેવો પણ આવશ્યક છે કે તપનો ઉદ્દેશ અને પ્રયોજન શું છે ? (૪) સક્ઝાય (૫) ધ્યાન અને (૬) કાઉસ્સગ (વ્યત્સર્ગ) જૈન સાધનાના લક્ષ્ય શુદ્ધ આત્માની ઉપલબ્ધિ કે શારીરિક કે બાહ્યતપના ભેદ : આત્મશુદ્ધિકરણ છે. પણ તે શુદ્ધકરણ શું છે ? જૈનદર્શન એમ (૧) અનશન : આહારના ત્યાગને અનશન કહે છે. આ માને છે કે- 'પ્રાણી કાયિક-વાચિક એવું માનસિક ક્રિયાઓના બે પ્રકારના છે. (૧) એક નિશ્ચિત સમયાવધિ માટે કરેલો માધ્યમથી કર્મવર્ગણાના પગલોને પોતાની તરફ આકર્ષિત કરે આહાર ત્યાગ. તે એક મૂહર્તથી લઈને છ માસ સુધીનો હોય છે છે. આકર્ષિત કર્મવર્ગણાઓના પુદ્ગલ રાગ-દ્વેષના કારણે (૨) બીજો જીવન પર્યત માટે કરેલો આહાર ત્યાગ. જીવનપર્યત આત્મતત્ત્વથી એકીભૂત થઈને તેની શુદ્ધ સત્તા, શક્તિ એવું માટે કરેલા આહાર ત્યાગની શરત એ છે કે તે અવધિમાં મૃત્યુની જ્ઞાનજ્યોતિને અવતરિત કરી દે છે. જડતત્ત્વ અને ચૈતન્ય તત્ત્વનો આકાંક્ષા ન હોવી જોઈએ. આચાર્ય પૂજ્યપાદ અનુસાર આહાર " આ સંયોગ તે જ વિકૃતિ છે. ત્યાગનો ઉદ્દેશ આત્મસંયમ, આસતિમાં કમી ધ્યાન, તેથી શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ માટે આત્માની જ્ઞાનાર્જન અને કર્મોની નિર્જરા છે. નહીં કે સાંસારિક ઉદ્દેશોની સ્વશક્તિને આવરિત કરવાવાળા કર્મપુદ્ગલોની જૂદાઈ આવશ્યક પૂર્તિ.? અનશનમાં માત્ર દેહદમન નથી, પરંતુ આધ્યાત્મિક છે. કર્મ પુદ્ગલોને પૃથફ કરવાની આ ક્રિયાને નિર્જરા કહે છે. જે ગુણોની ઉપલબ્ધિનો ઉદ્દેશ નિહિત છે. સ્થાનાંગસૂત્રમાં બે રૂપમાં સંપન્ન થાય છે જ્યારે કર્મપુદગલ પોતાની નિશ્ચિત આહારગ્રહણ કરવાના અને આહારત્યાગનાં છ - છ કારણ અવધિ બાદ ફળ આપીને સ્વતઃ અલગ થઈ જાય છે. તે સવિપાક બતાવ્યાં છે. તેમાં ભૂખની પીડાથી નિવૃત્તિ, સેવા, ઈર્યા, નિર્જરા છે, પરંતુ આ તપ સાધનાનો ઉદ્દેશ નથી. તપ સાધના સંયમનિર્વાહાર્થ, ધર્મચિન્તનાર્થ અને પ્રાણરક્ષાર્થે જ આહાર ગ્રહણ તો સપ્રયાસ છે. પ્રયત્નપૂર્વક કર્મ પુદ્ગલોને આત્માથી અલગ કરવાની અનુમતિ છે. કરવાની ક્રિયાને અવિપાક નિર્જરા કહે છે. અને તપ તે જ ક્રિયા (૨) ઉણોદરી (અવમૌદર્ય) આ તપમાં આહાર વિષયક છે. જેના દ્વારા અવિપાકનિર્જરા થાય છે. કેટલીક સ્થિતિઓ અથવા શરત નિશ્ચિત કરાય છે. તેના ચાર તપનું પ્રયોજન છે પ્રયત્નપૂર્વક કર્મપુદ્ગલોને આત્માથી પ્રકાર છે. (૧) આહારની માત્રાથી થોડું ઓછું ખાવું તે દ્રવ્ય અલગ કરી આત્માની સ્વશક્તિને પ્રગટ કરવી. આ શુદ્ધ ઉણોદરી તપ છે. (૨) ભિક્ષા માટે, આહાર માટે કોઈ સ્થાન આત્મતત્વની ઉપલબ્ધિ છે. આ જ આત્માનું વિશુદ્ધિકરણ છે. નિશ્ચિત કરી ત્યાંથી મળતી ભિક્ષા લેવી તે ક્ષેત્રઉણોદરી તપ અને એ જ તપસાધનાનું લક્ષ્ય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન છે. (૩) કોઈ નિશ્ચિત સમયે જ આહાર લેવો તે કાલઉણોદરી મહાવીર તપના વિષયમાં કહે છે કે તપ આત્માના પરિશોધનની તપ છે. (૪) ભિક્ષા પ્રાપ્તિ માટે આહારાર્થ કોઈ શરત પ્રક્રિયા છે. આ બદ્ધકર્મોને ક્ષય કરવાની પદ્ધતિ છે. તપદ્વારા (અભિગ્રહ)નો નિશ્ચય કરવો તે ભાવ ઉણોદરી તપ છે. સંક્ષેપમાં જ મહર્ષિ ગણ પૂર્વ પાપકર્મોને નષ્ટ કરે છે, તપ રાગ-દ્વેષ ઉણોદરી તપ તે છે જેમાં કોઈ વિશેષ સમયે એવં સ્થાને વિશેષ જન્ય પાપકર્મોના બંધનને ક્ષીણ કરવાનો માર્ગ છે.' પ્રકારથી ઉપલબ્ધ આહારને પોતાના આહારની માત્રાથી ઓછો આ રીતે જૈન સાધનામાં તપનો ઉદ્દેશ કે પ્રયોજન પૂર્વબદ્ધ ગ્રહણ કરાય છે. મૂલાચાર અનુસાર ઉણોદરી તપની આવશ્યકતા કર્મ પુદ્ગલોનું આત્મ તત્ત્વથી પૃથફકરણ, આત્મ પરિશોધન નિદ્રા એવં ઈન્દ્રિયોના સંયમ માટે તથા તપ એવં પડું આવશ્યકોના અને શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ છે. પાલન માટે છે. “ જૈન સાધનામાં તપનું વર્ગીકરણ જૈન આચાર પ્રણાલિમાં (૩) રસપરિત્યાગ : ભોજનમાં દહીં, દૂધ, ઘી, તેલ, તપના બાહ્ય (શારીરિક) અને આભ્યન્તર (માનસિક) એવા બે મિષ્ટાન આદિ બધાનો કે તેમાંથી કોઈ એકનો ભેદ છે.આ બંનેના પણ છ- છ ભેદ છે. ત્યાગ-રસારિત્યાગ કહેવાય છે. રસપરિત્યાગ-સ્વાદજય છે. બાહ્યત૫ (૧) અનશન (૨)ઉણોદરી (૩) વનિ સંક્ષેપ- નૈતિકજીવનની સાધના માટે સ્વાદજય આવશ્યક છે. મહાત્મા (૧) ઉત્તરાધ્યયન - ૨૮/૩૫. (૨) ઉત્ત. ૨૯ ૨૭ (૩) ઉત્ત. ૨૮૩૬, ૩૦/૬ (૪) ઉત્ત. ૬/૧ (૫) ઉત્ત. ૩૦/૭ (૬) ઉત્ત. ૨૦. ૮/૨૮ (૭) સર્વાર્થસિદ્ધિ ૯/૧૯ (૮) મૂળાચાર ૫૧૫૩ For Private 69sonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy