SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०५६ प्रवर्तिनी आदि सहगमनकारी निर्ग्रन्थी संख्या संघ व्यवस्था २५५ कप्पइ गणावच्छेइयस्स अप्पचउत्थस्स वासावासं પરંતુ વર્ષાકાળમાં ગણાવચ્છેદકને અન્ય ત્રણ વસ્થા | સાધુઓની સાથે રહેવું કલ્પ છે. से गामंसि वा-जाव-रायहाणिसि वा-बहूणं आयरिय- હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં અનેક આચાર્ય અને उवज्झायाणं अप्पबिइयाणं, बहूणं गणावच्छेइयाणं ઉપાધ્યાયોને ગ્રામ યાવતુ રાજધાનીમાં પોતअप्पतइयाणं कप्पइ हेमंत-गिम्हासु चारए अन्नमन्नं પોતાની નિશ્રામાં એક - એક સાધુની સાથે અને निस्साए । અનેક ગણાવચ્છેદકોને બે-બે સાધુઓની સાથે રહેવું કલ્પ છે. સે ગામસિ વી-નવ-રીયfખસિ વી, વર્ષાઋતુમાં અનેક આચાર્ય અને ઉપાધ્યાયોને ગ્રામ आयरिय-उवज्झायाणं अप्पतइयाणं बहूणं થાવત્ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં ત્રણगणावच्छेइयाणं अप्पचउत्थाणं कप्पइ वासावासं ત્રણ સાધુની સાથે અને અનેક ગણાવચ્છેદકોને वत्थए अन्नमन्नं निस्साए । ચાર-ચાર સાધુઓની સાથે રહેવું કહ્યું છે. - વવ. ૩. ૪, . ૬-૨૦ પત્તિનિ ના સદ વિદરમાળt fથી સંવા- પ્રવર્તિની આદિની સાથે વિચરણ કરનારી સાધ્વીઓની સંખ્યા : ર૦૧૬. નો ઉપૂરું પર્વત્તિ ૩q-વિયા દેમંત- ૨૦૫૬. હેમન્ત અને ગ્રીષ્મ ઋતુઓમાં પ્રવર્તિની સાધ્વીને गिम्हासु चारए । એક અન્ય સાધ્વીને સાથે લઈ વિહાર કરવો કલ્પતો નથી. कप्पइ पवत्तिणीए अप्प-तइयाए हेमंत-गिम्हासु चारए । પરંતુ હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં પ્રવર્તિનીને અન્ય બે સાધ્વીને સાથે લઈ વિહાર કરવા કહ્યું છે. नो कप्पइ गणावच्छेइणीए अप्प-तइयाए हेमंत- હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ગણાવચ્છેદિનીને અન્ય गिम्हासु चारए । બે સાધ્વીને સાથે લઈને વિહાર કરવો કલ્પતો નથી. कप्पइ गणावच्छेइणीए अप्प-चउत्थाए हेमंत- પરંતુ હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ગણાવચ્છેદિનીને गिम्हासु चारए । અન્ય ત્રણ સાધ્વી સાથે લઈને વિહાર કરવો કહ્યું છે. नो कप्पइ पवत्तिणीए अप्प-तइयाए वासावासं वत्थए । વર્ષાવાસમાં પ્રવર્તિનીને અન્ય બે સાધ્વીઓની સાથે રહેવું કલ્પતું નથી. कप्पइ पवत्तिणीए अप्प-चउत्थाए वासावासं वत्थए । પરંતુ વર્ષાવાસમાં પ્રવર્તિનીને અન્ય ત્રણ સાધ્વીઓની સાથે રહેવું કહ્યું છે. नो कप्पड़ गणावच्छेइणीए अप्प-चउत्थाए वासावासं વર્ષાવાસમાં ગણાવચ્છેદિનીને અન્ય ત્રણ વસ્થણ || સાધ્વીઓની સાથે રહેવું કલ્પતું નથી. कप्पइ गणावच्छेइणीए अप्प-पंचमाए वासावासं પરંતુ વર્ષાવાસમાં ગણાવચ્છેદિનીને અન્ય ચાર વસ્થ | સાધ્વીઓની સાથે રહેવું કહ્યું છે. से गामंसि वा-जाव-रायहाणिंसि वा, बहूणं હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં અનેક પ્રવર્તિનીને ગ્રામ पवत्तिणीणं अप्प-तइयाणं, बहूणं गणावच्छेइणीणं થાવત્ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં બે- બે अप्प-चउत्थाणं कप्पइ हेमंत-गिम्हासु चारए અન્ય સાધ્વીઓની સાથે અને અનેક अन्नमन्नं नीसाए । ગણાવચ્છેદિનીને ત્રણ-ત્રણ અન્ય સાધ્વીઓની સાથે રહીને વિહાર કરવા કહ્યું છે. से गामंसि वा-जाव-रायहाणिंसि वा, बहूणं વર્ષાવાસમાં અનેક પ્રવર્તિની સાધ્વીઓને ગ્રામ पवत्तिणीणं अप्प-चउत्थाणं, बहूणं गणावच्छेइणीणं યાવતુ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy