SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २४०९-११ धर्म पराक्रम हेतु उपदेश वीर्याचार ४६९. इह कामणियगुस्स, अत्तढे नावरज्झई । આ મનુષ્યભવમાં કામભોગોથી નિવૃત્ત થનાર પુરુષનું આત્મપ્રયોજન નષ્ટ નથી થતું. તે ઔદારિક पूइदेहनिरोहेणं भवे देवे त्ति मे सुयं ।। શરીરનો વિરોધ કરીને દેવ બને છે – એમ મેં સાંભળ્યું છે. इड्ढी जुई जसो वण्णो, आउं सुहमणुत्तरं । (દેવલોકમાંથી શ્રુત થઈને) તે જીવ વિપુલ ઋદ્ધિ, भुज्जो जत्थ मणुस्सेसु, तत्थ से उववज्जई ।। યશ, વર્ણ, આયુ અને શ્રેષ્ઠ સુખી મનુષ્યકુળોમાં ઉત્પન્ન થાય છે. –૩૪. પ્ર. ૭, I. ૨૨-ર૭ धम्मस्स परक्कमट्ठा उवएसो ધર્મમાં પરાક્રમ માટે ઉપદેશ : ર૪૦૧. વીસ્ટમ્સ વર્જાિ, મદí પડવંક્તિથી | ૨૪૦૯. તું અજ્ઞાની જીવોની મૂર્ખતાને જો કે તે અધર્મને ગ્રહણ કરે છે અને ધર્મને છોડીને અધર્મી બની, चिच्चा धम्म अहम्मिटे, नरए उववज्जइ ।। નરકમાં ઉત્પન્ન થાય છે. धीरस्स पस्स धीरत्तं, सव्वधम्माणुवत्तिणो । સર્વ ધર્મોનું પાલન કરનાર ધીર પુરુષની ધીરતાને चिच्चा अधम्मं धम्मिटे, देवेसु उववज्जई ।। જો કે તે અધર્મને છોડી ધર્મિષ્ઠ બની દેવલોકમાં ઉત્પન્ન થાય છે. तुलियाण बालभावं, अबालं चेव पण्डिए । પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરી બાલભાવ છોડી અબાલભાવનું સેવન કરે છે. चइउण बालभावं, अबालं सेवए मुणि ।। –ડૉ. એ. ૭, I. ૨૮-૩૦ धम्मस्स परक्कम कालो ધર્મમાં પરાક્રમનો સમય : ર૪૨૦. નરા નાવ ન વ૮, વરી નાવ ન વેન્દ્ર | ૨૪૧૦. જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવીને પીડા ન કરે, વ્યાધિ जाविन्दिया न हायन्ति, ताव धम्म समायरे ।। વધી ન જાય અને ઈન્દ્રિયો ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધીમાં ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. – સ. પ્ર. ૮, . રૂપ વીતરાગ ભાવ - ૭ वीयरागभाव परूवणं વીતરાગ ભાવની પ્રરૂપણા : २४११, मणस्स भाव गहणं वयन्ति, ૨૪૧૧. મનના વિષયને ભાવ કહે છે. જે ભાવ રાગનું तं रागहेउं तु मणुन्नमाहु । કારણ બને છે તેને મનોજ્ઞ કહે છે, જે દ્વેષનું કારણ तं दोसहेउं अमणुन्नमाहु, બને છે તેને અમનોજ્ઞ. આ બન્નેમાં જે સમભાવ समो य जो तेसु स वीयरागो ।। રાખે છે તે વીતરાગ છે. भावस्स मणं गहणं वयन्ति, ભાવનું ગ્રહણ કરનારને મન કહેવાય છે, મનથી मणस्स भावं गहणं वयन्ति । ગ્રહણ થનાર ને ભાવ કહે છે. રાગના હેતુને रागस्स हेउं समणुन्नमाहु, સમનોજ્ઞ ભાવ અને દ્વેષના હેતુરૂપ ભાવને दोसस्स हेडं अमणुन्नमाहु ।। અમનોજ્ઞ ભાવ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy