SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र अट्ठ - अट्ठमिया भिक्खु पडिमा - ૨૧. अट्ठ- अट्ठमिया णं भिक्खु-पडिमा चउसट्ठीएराइदिएहिं दोहि य अट्ठासिंएहिं भिक्खासएहिं अहासुत्तं - जाव- आणाए अणुपालित्ता भवइ R ટાળ્યું. અ. ૮, સુ.૬૪૬ २२११-१५ नव-नवमिया भिक्खु पडिमा૨૨. નવ-નમિયાનું મિવુપડિમા પ્રાક્ષીદ્રાવિĒિ चउहिं य पंचुत्तरेहिं भिक्खासएहिं अहासुत्तं - जावआणा अणुपालित्ता भवइ । २ તાળ. . ૬, સુ. ૬૮૭ दस-दसमिया भिक्खु पडिमा - ર૩.૬ -સમિયાાં મિલવુડમા મેળ રાવિયસફ્ળ अद्ध छट्ठेहिं य भिक्खासएहिं अहासुत्तं जाव - आणाए अणुपालित्ता भवइ । ३ अष्ट- अष्टमिका भिक्षु प्रतिमा दुविहा चंदपडिमाओ २२१४. दो पडिमाओ पण्णत्ताओ, तं जहा १. जवमज्झा य चंदपडिमा, २. वइरमज्झा य चंदपडिमा ४ ૨. ૐ. ૨. ૪. -ઢાળ. ક્ર. ૧૦, સુ. ૭૭૭ जवमज्झा चंदपडिमा - રર. નવમા નં ચંડિમ ડિવનર્સીગળ ર# निच्चं मासं वोसट्टकाए चियत्तदेहे जे केइ परीसहोवसग्गा समुप्पज्जेज्जा दिव्वा वा, माणुस्सगा वा, तिरिक्खजोणिया वा, अणुलोमा वा, पडिलोमा વા, વવ. ૩. ૨, સુ. Jain Education International આઠ-આઠ દિવસની ભિક્ષુ પ્રતિમા ઃ ૨૨૧૧. આઠ-આઠ દિવસની ભિક્ષુ પ્રતિમા (૬૪) ચોસઠ અહોરાત્રમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલ આહારની (૨૮૮) બસો અઠ્ઠયાસી દાંતીઓથી સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં આવે છે. નવ-નવ દિવસની ભિક્ષુ પ્રતિમા : ૨૨૧૨. નવ-નવ દિવસની ભિક્ષુ પ્રતિમા (૮૧) એકયાસી અહોરાત્રમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલ આહારની (૪૦૫) ચારસો પાંચ દાંતીઓથી સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં આવે છે. દસ-દસ દિવસની ભિક્ષુ પ્રતિમા : ૨૨૧૩. દસ-દસ દિવસની ભિક્ષુ પ્રતિમા (૧૦૦) સો અહોરાત્રમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલ આહારની (૫૫૦) પાંચસો પચાસ દાંતીઓથી સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં આવે છે. બે પ્રકારની ચંદ્ર પ્રતિમાઓ : ૨૨૧૪. બે પ્રતિમાઓ કહી છે, જેમકે (૧) યવમધ્ય ચંદ્ર પ્રતિમા, (૨) વજ્રમધ્ય ચંદ્ર પ્રતિમા. तपाचार ३३७ યવમધ્ય ચંદ્ર પ્રતિમા : ૨૨૧૫. (૩) (g) (૩) (H) સમ. સમ. ૬૪, મુ. o વવ. ૩. ૨, મુ. ૨૮ વવ. ૩. ૬, સુ. ૨ (i) સમ. સમ. ૮, મુ. રૈ () સમ. સમ. ૨૦૦, મુ. ફ્ વવ. ૩. ૧, મુ. ૪૦ (ગ) સપ્તસપ્તમિકા ભિક્ષુ પ્રતિમામાં પ્રથમ સાત દિવસોમાં આહારની એક-એક દાંતી ગ્રહણ કરવામાં આવે છે, બીજા સાત દિવસે આહારની બે-બે દાંતી ગ્રહણ કરવામાં આવે છે યાવત્ સાતમાં સાત દિવસોમાં આહારની સાત-સાત દાંતીઓ ગ્રહણ કરવામાં આવે છે. યવમધ્ય ચંદ્ર પ્રતિમા સ્વીકાર કરનાર અણગાર એક મહિના સુધી શરીરનાં પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈ રહે તથા દેવતા, મનુષ્ય અને તિર્યંચ સંબંધી અનુકૂળ કે પ્રતિકૂળ જેટલા પરિષહ કે ઉપસર્ગ આવે તે અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમામાં આઠ-આઠ દિવસે એક-એક દાંતીની વૃદ્ધિ કરવામાં આવે છે. નવ-નવમિકા ભિક્ષુ પ્રતિમામાં નવ-નવ દિવસે એક એક દાંતિની વૃદ્ધિ કરવામાં આવે છે. દશદશમિકા ભિક્ષુ પ્રતિમામાં દશ-દશ દિવસે એકએક દાંતીની વૃદ્ધિ ક૨વામાં આવે છે. વાળં. અ. ૨, ૩. રૂ, મુ. ૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy