SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९२६ निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा स्वदेवी-परिचारणा निदान-करण आराधक-विराधक १८५ एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे હે આયુષ્માનું શ્રમણો ! તે નિદાનશલ્યનું આ પાપકારી पावए फलविवागे - जंणो संचाएति केवलि-पण्णत्तं પરિણામ છે કે-તે નિર્ઝન્થ-નિર્ઝન્થી કેવલી પ્રરૂપિત धम्मं सद्दहित्तए वा, पत्तियत्तिए वा रोइत्तए वा । ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખી શકતા નથી. - दसा द. १०, सु. ३५-३७ (६) णिग्गंथ-णिग्गंथीए सगदेवी परिचारणानिदान करणं - (नन्य-नि-या द्वारा स्व:वा परियारuनु निन! : १९२६. एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-जाव- १८२६. मायुष्मान् श्रम ! में धर्मना प्र३५५॥ ६॥ छ. से य परक्कममाणे माणुस्सएसु कामभोगेसु निव्वेयं થાવતુ સંયમની સાધનામાં પરાક્રમ કરતો નિર્ચન્થ गच्छेज्जा માનવ સંબંધી કામભોગોથી વિરકત થઈ જાય અને પછી એમ વિચારે કે"माणुस्सगा खलु कामभोगा अधुवा-जाव-२ “માનવ સંબંધી કામભોગ અધ્રુવ છે યાવતું ત્યાજ્ય છે. विप्पजहणिजा । संति उड्ढं देवा देवलोयंसि ते णं तत्थ णो अण्णेसिं જે ઉપરના દેવલોકના દેવ છે, તે ત્યાં અન્ય દેવોની देवाणं देवीओ अभिमुंजिय - अभिमुंजिय परियारेंति, દેવીઓ સાથે વિષય સેવન કરતા નથી. પરંતુ પોતાની अप्पणो चेव अप्पाणं विउव्वित्ता परियारेंति, વિકર્વિત દેવીઓ સાથે વિષય સેવન કરે છે. તથા अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय – अभिमुंजिय પોતાની દેવીઓ સાથે પણ વિષય સેવન કરે છે.” परियारेति ।” “जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય તો, નિયમો कल्लाणे फलवित्ति विसे से अत्थि, अहमवि ને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ ફળરૂપ आगमेस्साए इमाई एयारूवाइं दिव्वाई भोग भोगाई હોય તો, હું પણ આગામી કાળમાં ઉપરોક્ત भुंजमाणे विहरामि, से तं साहू ।” દિવ્યભોગોને ભોગવતો વિચરણ કરે. એ જ મારા માટે શ્રેયસ્કર છે. एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा હે આયુષ્માન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્ઝન્થ કે નિર્ચન્દી णियाणं किच्चा-जाव-देवे भवइ महिड्ढिए-जाव - કોઈ પણ પ્રકારનું નિયાણું કરી યાવતુ દેવરૂપે ઉત્પન્ન दिव्वाई भोग भोगाइं भुंजमाणे विहरइ । થાય છે અને ત્યાં મહાદ્ધિવાળો દેવ થાય છે. યાવત દિવ્યભોગોને ભોગવતો વિચરે છે. से णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय- તે દેવ ત્યાં અન્ય દેવીઓ સાથે વિષય સેવન કરતા अभिजंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विउव्विय નથી. પોતે જ પોતાની વિકર્વિત દેવીઓ સાથે વિષય विउव्विय परियारेइ. अप्पणिज्जियाओ देवीओ સેવન કરે છે. તેમજ પોતાની દેવીઓ સાથે પણ વિષય अभिजुंजिय-अभिमुंजिय परियारेइ । સેવન કરે છે. से णं ताओ देवलोगाओ आउक्खएणं-जाव-"पुमत्ताए આ દેવ તે દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરી પાવતુ પુરુષ पच्चायाति-जाव- तस्स णं एगमवि आणवेमाणस्स- રૂપે ઉત્પન્ન થાય છે યાવત તે એકને બોલાવે તો ચાર जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुटुंति “भण પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે. અને પૂછે देवाणुप्पिया ! किं करेमो-जाव- किं ते आसगस्स છે કે- હે દેવાનુપ્રિય બોલો, અમે શું કરીએ ? યાવત सयइ ।” આપને ક્યા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ? प. तस्स णं तहप्पगारस्स परिसजायस्स तहारूवे समणे પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન તે પુરુષને કોઈ તપ वा माहणे वा उभओ कालं केवली पण्णत्तं સંયમના સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ, માહણ બંને કાળ धम्म आइक्खेज्जा ? કેવલી-પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ? १-७ पडेलु नियाj मो. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy