SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ १८६ चरणानुयोग-२ निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा सहज-दिव्यभोग निदान करण सूत्र १९२७ ૩. હંતા, મારૂન્ના | ઉ. હા, કહી શકે. ૫. સે ને ! ડિસુજ્ઞા ? પ્ર. શું તે સાંભળે ખરા? ૩. દંતા ! પાંડમુળજ્ઞા | ઉ. હા, તે સાંભળે. 1. તે સજ્જા, પત્તિજ્ઞા, રજ્ઞા ? પ્ર. શું તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરે ખરા ? उ. णो तिणद्वे समढे । अण्णत्थ रुई यावि भवति । ઉ. એ સંભવ નથી. કારણ કે તે અન્ય દર્શનમાં રુચિ રાખનાર છે. अण्णरुइमायाए से भवति અન્ય દર્શનનો સ્વીકાર કરવાથી આવા આચરણવાળો હોય છે - जे इमे आरणिया, आवसहिया गामंतिया, कण्हूइ જેમ કે-કોઈ પર્ણકુટિમાં રહેનારો અરણ્યવાસી તાપસ रहस्सिया । णो बहु-संजया, णो बहु-पडिविरया અને ગામની નજીકના ઉદ્યાનમાં રહેનારો તાપસ તથા सव्व-पाण-भूय-जीव-सत्तेस, अप्पणो सच्चामोसाई અદ્રશ્ય થઈને રહેનારા તાંત્રિક તથા અસંયત છે. જે एवं विपडिवदंति સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાથી વિરફત હોતા નથી, તે સત્યમૃષાનો આ પ્રમાણે પ્રયોગ કરે છે, જેમ કે - “મર્દ ને સંતવ્વો, દંતધ્વી | "મને મારો નહિ, બીજાને મારો, अहं णं अज्जावेयव्वो, अण्णे अज्जावेयव्वा, મને આદેશ આપો નહિ, બીજાને આપો, अहं णं परियावेयव्वो, अण्णे परियावेयव्वा, મને દુઃખ આપો નહિ, બીજાને દુઃખી કરો, अहं णं परिघेतव्वो, अण्णे परिघेतव्वा, મને પકડો નહિ, બીજાને પકડો, अहं णं उवद्दवेयव्वो, अण्णे उवद्दवेयव्वा," મને ભયભીત કરો નહિ, બીજાને કરો.” एवामेव इत्थिकामे हिं मुच्छिया गढिया गिद्धा આ પ્રમાણે તે સ્ત્રી સંબંધી કામભોગમાં પણ अज्झोववण्णा-जाव-कालमासे काल किच्चा મૂચ્છિત - ગ્રથિત, મુગ્ધ તથા આસફત થઈ યાવતુ अण्णयरेसु आसुरिएसु किव्विसिएसु ठाणेसु उववत्तारो જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગી કોઈ અસુર લોકમાં મતિ | કિલ્વિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. ततो विमुच्चमाणो भुज्जो एल-मूयत्ताए पच्चायति । ત્યાંથી તે દેહ ત્યાગી ફરી ઘેટા બકરાં જેવા મનુષ્યપણે મૂંગા તરીકે ઉત્પન્ન થાય છે. एवं खलु समणाउसो ! तस्स णिदाणस्स इमेयारूवे હે આયુષ્યમાનું શ્રમણો ! એ જ નિયાણાનું આ पावए फल-विवागे-जं णो संचाएति केवलि-पण्णत्तं પાપકારી પરિણામ છે કે-તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ પ્રત્યે धम्मं सद्दहित्तए वा, पत्तिइत्तए वा, रोइत्तए वा ।। શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખતા નથી. – સા. . ૨૦, સુ. ૨૮ (૭) fiા ળિથી સફળ દિવ્યખોન-વાળ મM-, (૭) નિર્ઝન્થ-નિર્ઝન્થી દ્વારા સહજ દિવ્યભોગનું નિદાનકરણઃ ૨૬૨૭. પર્વ ઉજ્જુ સમMISો! મા ધમ્મ TU-નવ–૨ ૧૯૨૭. હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મનું પ્રરૂપણ કર્યું છે. य परक्कममाणे माणुस्सएसु काम-भोगेसु-निव्वेदं યાવતુ સંયમી આરાધનામાં પરાક્રમ કરતો નિગ્રન્થ માનવ છે ના | સંબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય ત્યારે એમ વિચારે કે. સૂય. શ્રુ ૨, એ. ૨, મુ. ૧૬ ( મુત્તા). ૨. અહીં નિદાનકૃત એક પુરુષ સંબંધી પૃચ્છામાં વચ્ચે બહુવચનનો પાઠ શરૂ થઈ અંત સુધી બહુવચનમાં પૂર્ણ થાય છે. ત્યાં એમ જણાય છે કે લિપિ પ્રમાદથી કોઈ સંબંધ જોડનાર પાઠ છૂટી ગયો છે. ૩. પહેલું નિયાણું જુઓ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy