SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०१७ आचार्यादि अतिशय संघ व्यवस्था २३३ २. माणकरे नाम एगे, नो गणसोहिकरे, ૨. કોઈ માન કરે છે, પરંતુ ગણની શુધ્ધિ કરતો નથી. રૂ. ને નહિરે જીવ, માળવારે વિ, ૩. કોઈ ગણની શુધ્ધિ પણ કરે છે અને માન પણ કરે છે. ૪. ને નો નહિરે, ન મારે | ૪. કોઈ ગણની શુધ્ધિ કરતો નથી અને માન – વવ. ૩. ૨૦, સુ. ૬-૦ પણ કરતો નથી. આચાર્યના અતિશય - ૨ आयरियाइ अइसया આચાર્યાદિના અતિશય : ર૦૧૭, જિ-૩વજ્ઞાચક્ષુ Twifસ સત્ત બહુસૈા ૨૦૧૭. ગણમાં આચાર્ય અને ઉપાધ્યાયનાં સાત અતિશય पण्णत्ता, तं जहा કહ્યા છે, જેમ કે - १. आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स पाए ૧. આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર निगिज्झिय-निगिज्झिय पप्फोडेमाणे वा पमज्जेमाणे પોતાના પગની રજને કપડાથી ઝાપટે કે પ્રમાર્જન वा नाइक्कमइ । કરે તો જિનાજ્ઞાના વિરોધક ગણાતા નથી. २. आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स उच्चार ૨. આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર पासवणं विगिंचमाणे वा विसोहेमाणे वा ઉચ્ચાર અને પ્રશ્રવણની (મળમૂત્રની) પરિષ્ઠાપના અથવા વિશોધના કરે તો તેઓ જિનાજ્ઞાના વિરાધક नाइक्कमइ । ગણાતા નથી. ३. आयरिय-उवज्झाए पभू इच्छा वेयावडियं करेज्जा, ૩. સશક્ત આચાર્ય અને ઉપાધ્યાયની ઈચ્છા થાય इच्छा णो करेज्जा । તો સેવા કરે અને ઈચ્છા ન થાય તો ન કરે તો પણ તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. ४. आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स एगरायं वा ૪. આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર दुरायं वा एगओ वसमाणे नाइक्कमइ । (કોઈ વિશેષ કારણથી) એકથી બે રાત સુધી એકલા રહે તો તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. ५. आयरिय-उवज्झाए बाहिं उवस्सयस्स एगरायं वा ૫. આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર दुरायं वा एगओ वसमाणे नाइक्कमइ ।' (કોઈ વિશેષ કારણથી) એક કે બે રાત સુધી રહે તો તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. ૬, ૩વરાતિસે | ૬. આચાર્ય અને ઉપાધ્યાય અન્ય સાધુઓ કરતાં વધારે સારાં ઉજ્જવલ વસ્ત્ર, પાત્રાદિનો ઉપયોગ કરતા હોય તો તેઓ જિનાજ્ઞાની વિરાધક ગણાતા નથી. ૭. મત્તાતિસે | ૭. આચાર્ય અને ઉપાધ્યાય સંવિભાગ કર્યા વગર - તા. ગ, ૭ સુ. ૧૭૦ વિશિષ્ટ આહાર કરે તો તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. गणावच्छेइयस्स णं गणंसि दो अइसेसा पण्णत्ता, तं जहा- ગણમાં ગણાવચ્છેદકના બે અતિશય કહ્યા છે, જેમ કે - १. गणावच्छेइए अंतो उवस्सयस्स एगरायं वा दुरायं ૧. ગણાવચ્છેદક ઉપાશ્રયની અંદર (કોઈ વિશેષ वा एगओ वसमाणे नाइक्कमइ । કારણથી) એક કે બે રાત એકલા રહે તો તેઓ જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી. ૨. () તા. ૨, ૫, ૩. ૨, મુ. ૪૨૮ 17) 31 ૩, ૬, ૪. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy