SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ चरणानुयोग - २ स्पर्श आसक्ति निषेध सूत्र २३७३ फरिसासत्ति णिसेहो સ્પર્શની આસક્તિનો નિષેધ : २३७३. कायस्स फासं गहणं वयन्ति, ૨૩૭૩. સ્પર્શેન્દ્રિય (કાય) નો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ ___ तं रागहेउं तु मणुन्नमाहु । રાગનું કારણ બને તે મનોજ્ઞ અને જે દ્વેષનું કારણ तं दोसहेउं अमणुन्नमाहु, હોય તે અમનોજ્ઞ છે. જે આ બંનેમાં સમભાવ રાખે समो य जो तेसु स वीयरागो ।। ते वीतरा छे. फासस्स कायं गहणं वयन्ति, કાય સ્પર્શની ગ્રાહક છે. સ્પર્શ ગ્રાહ્ય છે. જે રાગનું - कायस्स फासं गहणं वयन्ति । કારણ છે તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ रागस्स हेउं समणुन्नमाहु, છે તેને અમનોજ્ઞ કહેવાય છે. दोसस्स हेउं अमणुन्नमाहु ।। फासेसु जो गिद्धिमुवेइ तिव्वं, જે મનોજ્ઞ સ્પર્શમાં તીવ્રરૂપે આસક્ત છે તેનો ___ अकालियं पावइ से विणासं । અકાળે નાશ થાય છે. જેમ જંગલમાં જલાશયના रागाउरे सीय-जलावसन्ने, શીતલ સ્પર્શમાં આસકત રાગાતુર પાડો મગરથી गाहग्गहीए महिसे व रन्ने ।। પકડાઈ નાશ પામે છે. जे यावि दोसं समुवेइ तिव्वं, જે અમનોજ્ઞ સ્પર્શ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે તે - तंस्सिक्खणे से उ उवेइ दुक्खं । જીવ તે જ ક્ષણે પોતાના દુર્દાન્ત દ્વેષથી દુઃખી થાય दुद्दन्तदोसेण सएण जन्तू, છે, એમાં સ્પર્શનો કોઈ દોષ નથી. न किंचि फासं अवरज्झई से ।। एगन्तरत्ते रुइरंसि फासे, જે મનોજ્ઞ સ્પર્શમાં આસક્ત હોય છે અને અમનોજ્ઞ अतालिसे से कुणई पओसं । સ્પર્શમાં વૈષ રાખે છે તે અજ્ઞાની દુઃખી થાય છે. दुक्खस्स संपीलमुवेइ बाले, વિરકત મુનિ તેમાં લિપ્ત થતો નથી. __न लिप्पई तेण मुणी विरागो ।। फासाणुगासाणुगए य जीवे, સ્પર્શની ઈચ્છાનો અનુગામી અનેક પ્રકારે ત્રસ અને चराचरे हिंसइ गरुवे । સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને चित्तेहिं ते परितावेइ बाले, મહત્વ આપનાર તે કિલષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે. पीलेइ अत्तट्ठगुरु किलिडे ।। તે જીવોને પીડે છે, સંતાપે છે. फासाणुवाएणं परिग्गहेण, સ્પર્શમાં અનુરક્તિ અને મમત્વને કારણે સ્પર્શનાં . उप्पायणे रक्खणसन्निओगे । ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સન્નિયોગમાં તથા વ્યય वए विओगे य कहं सुहं से, અને વિયોગમાં તેને સુખ કયાંથી ? ઉપભોગકાળમાં संभोगकाले य अतित्तिलाभे ।। પણ તેને તૃપ્તિ થતી નથી. फासे अतित्ते य परिग्गहे य, સ્પર્શમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત વ્યક્તિને सत्तोवसत्तो न उवेइ तुढेि । સંતોષ થતો નથી. તે અસંતોષના કારણે દુઃખી થાય अतुट्ठिदोसेण दुही परस्स, છે અને લોભથી વ્યાકુળ થઈને બીજાની __ लोभाविले आययई अदत्ते ।। (सुस्पर्शभय) वस्तुभो योरे छे. तण्हाभिभूयस्स अदत्तहारिणो, સ્પર્શ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃષ્ણાથી फासे अतित्तस्स परिग्गहे य । ઘેરાયેલો વ્યક્તિ બીજાની વસ્તુઓ ઉપાડે છે. मायामसं वड्ढइ लोभदोसा, લોભના દોષથી તેનું કપટ અને જૂઠાણું વધે છે. तत्थावि दुक्खा न विमुच्चई से ।। કપટ અને જૂઠથી પણ તે દુ:ખથી મુક્ત થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy