SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३७४ समत्व बुद्धि द्वारा आत्मशक्ति समुत्थान वीर्याचार ४४९ मोसस्स पच्छा य पुरत्थओ य, જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી पओगकाले य दुही दुरन्ते । વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ एवं अदत्ताणि समाययन्तो, દુઃખરૂપ છે. આમ સ્પર્શમાં અતપ્ત માણસ ચોરી કરે फासे अतित्तो दुहिओ अणिस्सो ।। છે, દુઃખી થાય છે, આશ્રયહીન બને છે. फासाणुरत्तस्स नरस्स एवं, આમ સ્પર્શમાં અનુરક્ત માણસને કયાં, કયારે કેટલું कत्तो सुहं होज्ज कयाइ किंचि । સુખ મળે ? જેને મેળવવા આટલું દુઃખ વેઠે છે તેના तत्थोवभोगे वि किलेसदुक्खं, ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ જ હોય છે. निव्वत्तई जस्स कएण दुक्खं ।। एमेव फासम्मि गओ पओसं, એવી જ રીતે જે સ્પર્શ પ્રત્યે દ્વેષ રાખે છે તે વેરૂ જુવોપરમ્પરાવો | ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરા પામે છે. દેશ पदुट्ठचित्तो य चिणाइ कम्म, યુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ કર્મ जं से पुणो होइ दुहं विवागे ।। વિપાકના સમયે દુઃખનું કારણ બને છે. फासे विरत्तो मणुओ विसोगो, સ્પર્શમાં વિરકત મનુષ્ય શોકરહિત હોય છે. તે एएण दुक्खोहपरम्परेण । સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી જેમ न लिप्पई भवमझे वि सन्तो. જળાશયમાં કમળ. जलेण व पोक्खरिणीपलासं ।। - ૩૪. ઝૂ. ૩૨, તા. ૭૪–૮૬ मुहं मुहं मोह-गुणे जयन्ते, સંયમી જીવને રાગદ્વેષની વૃત્તિઓ પર વિજય 1-વી સમ વરતે | મેળવવાનો છે. તે વિજય પ્રાપ્ત કરવામાં અનેક फासा फुसन्ती असमंजसं च, પ્રકારના સ્પર્શ અને શબ્દોની પ્રતિકૂળતાઓથી ન તે પિવરવૂ મળસી પડસે || પીડિત થવું પડે છે. પરંતુ સંયમી સાધક મનને વિશે લેશમાત્ર ષબુધ્ધિ કરતો નથી. मन्दा य फासा बहु-लोहणिज्जा, એમ કરતાં અનુકૂળતા સાંપડે છે તેવા પ્રસંગો અતિ तहप्पगारेसु मणं न कुज्जा । લોભામણા હોય છે, છતાં સાધક તેવી લાલચોમાં ન रक्खेज्ज कोहं विणएज्ज माणं, લપટાતાં લોભને ત્યાગે છે, માયાનું સેવન કરતો मायं न सेवे पयहेज्ज लोहं ।। નથી, માનથી દૂર રહે છે અને ક્રોધથી પોતાને બચાવી લે છે. जे संखया तुच्छ परप्पवाइ, જે વ્યક્તિ સંસ્કારહીન અને તુચ્છ છે. પરપ્રવાદી ते पिज्ज दोसाणुगया परज्झा । અને રાગ-દ્વેષમાં રચ્યો પચ્યો રહે છે તથા एए अहम्मे त्ति दुगुंछमाणो, વાસનાઓનો દાસ છે તેને “ધર્મ-રહિત” જાણીને 3 ગુખ-નવસરીર-મેમો . સાધક તેનો સંગ ન કરતાં જીવનની અંતિમ પળ સુધી સદ્ગુણોની આરાધના કરતો રહે. –37. . ૪, 1. ૨૨-૨૩ વીર્ય-શકિત - ૫ समत्तधिया वीरियपाउरणं સમત્વ બુધ્ધિથી આત્મશક્તિનું સમુત્થાન : રરૂ૭૪. નW FU સંધી સિત્તે, ઈશ્વમUUJW સંથી ૨૩૭૪. જે રીતે મેં કર્મોનો ક્ષય કર્યો છે તે રીતે બીજા મતમાં મતિ, તહાં મિ- “ો નિઈવેન વરિય” | કર્મો ક્ષીણ કરવા કઠિન છે તેથી હું કહું છું કે–આ. સુ. ૧, મૃ. ૧, ૩. ૨, . ૨૬૭ (1) પોતાની શક્તિનું ગોપન ન કરતાં કર્મોનો ક્ષય કરો”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy