SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ४५० चरणानुयोग - २ आत्मवीर्य चतुरंग दुर्लभ सूत्र २३७५-७८ अप्पवीरिएण चत्तारि दुल्लभंगा આત્મવીર્યમાં ચાર અંગ-દુર્લભ : ર૩૭૫. વારિ પરમંગળ, ગુરુદળ | ૨૩૭૫. આ સંસારમાં પ્રાણીઓ માટે ચાર પરમ અંગ દુર્લભ છે (૧) મનુષ્યત્વ, (૨) સધર્મનું શ્રવણ, माणुसत्तं सुई सद्धा, संजमंमि य वीरियं ।। (૩) શ્રધ્ધા અને (૪) સંયમમાં પુરુષાર્થ. -૩૪. એ. ૩, II. ? આત્મબળથી કર્મક્ષય : રર૭૬. માળુસત્તેમિ માયાગો, નો ધનું રોળ્યા સદ્દ | ૨૩૭૬. મનુષ્યભવને પ્રાપ્ત કરી જે ધર્મને સાંભળી તેમાં तवस्सी वीरियं लद्धं, संवुडे निझुणे रयं ।।। શ્રધ્ધા રાખે છે તે તપસ્વી સંયમમાં પુરુષાર્થ કરી સંવૃત (અનાશ્રવ) થાય છે અને કર્મ રજને દૂર કરે છે. –ઉત્ત. . રૂ1. ૨૨ मोणेण कम्मधुणणं મુનિત્વથી કર્મક્ષય : ૨૩૭૭, ગં સન્મ તિ પાસેહ તં મોri તિ પાણી, ગં મોજું તિ ૨૩૭૭. જે સમ્યક્ત્વને જુએ છે તે મુનિત્વને જુએ છે. જે पासहा तं सम्मं ति पासहा । મુનિતને જુએ છે તે સમ્યકત્વને જુએ છે. ण इमं सक्कं सिढिलेहिं, अद्दिज्जमाणेहिं, गुणासाएहिं, શિથિલાચારી, મમતાયુક્ત, વિષયોમાં આસકત, वंकसमायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं । કપટી અને પ્રમાદી તથા ઘરમાં રહેનાર આ સમ્યકત્વ અથવા મુનિતનું પાલન કરી શકતા નથી. मुणी मोणं समादाय धुणे कम्म सरीरगं । મુનિત્વને ધારણ કરી મુનિ શરીરને કૃશ કરે. पंतं लूहं सेवंति वीरा सम्मत्तदंसिणो । એવું કરવા માટે સમ્યગ્દર્શી વીરસાધક હલકું અને લૂખું ભોજન કરે છે. एस ओहंतरे मुणी तिण्णे मुत्ते विरते वियाहिते । આવા સાધક જ સંસાર-સમુદ્રથી પાર પામે છે. સાવદ્ય અનુષ્ઠાનથી વિરત થનાર સાધક સંસારથી –આ. સુ. ૧, મેં. ૨, ૩. ૨, સે. ૨૬૨ તરેલ અને મુક્ત કહેવાય છે. अपमत्तभावेण करणिज्ज किच्चाई અપ્રમત્તભાવે કરણીય કૃત્યાદિ : ર૩૭૮. કુહિં હાર્દિ સમું ડિવું, નતત્તવું, ૨૩૭૮, આઠ સ્થાનોમાં સાધક સમ્યકુ આચરણ કરે, સમ્યક परक्कमितव्वं, अस्सि च णं अढे णो पमाएतव्वं પ્રયત્ન કરે, સમ્યફ પરાક્રમ કરેતેમજ આ આઠે મવતિ | સ્થાનોમાં થોડો પણ પ્રમાદ ન કરે. १. असुयाणं धम्माणं सम्मं सुणणताए अब्भुटुंतव्वं (૧) અશ્રુત ધર્મને સમ્યફ પ્રકારે સાંભળવા માટે મવતિ | જાગૃત રહે. २. सुताणं धम्माणं ओगिण्हणयाए उवधारणयाए (૨) સાંભળેલા ધર્મને મનથી સ્વીકારે તેમજ તેની अब्भुटुंतव्वं भवति । સ્મૃતિ માટે જાગૃત રહે. ३. णवाणं कम्माणं संजमेणमकरणताए अब्भुटुंतव्वं (૩) સંયમ દ્વારા નવા કર્મોનો વિરોધ કરવા માટે મતિ | જાગૃત રહે. ४. पोराणाणं कम्माणं तवसा विगिंचणयाए, (૪) તપથી પૂર્વકૃત કર્મને પૃથક કરવા તેમજ विसोहणयाए अब्भुटेतव्वं भवति । વિશોધન માટે જાગૃત રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy