SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३७९-८० आज्ञानुसार आचरण करण उपदेश वीर्याचार ४५१ ५. असंगिहीय परियणस्स संगिण्हणयाए (૫) અસંગૃહીત પરિજન શિષ્યોનો સંગ્રહ કરવા अब्भुट्टेयव्वं भवति । માટે જાગૃત રહે. ६. सेहं आयारगोयरं गाहणताए अब्भुट्टेयव्वं (૬) શૈક્ષ (નવદીક્ષિત) મુનિને આચાર-ગોચરના મવતિ | સમ્યફ બોધ માટે જાગૃત રહે. ७. गिलाणस्स अगिलाए वेयावच्चकरणयाए (૭) ગ્લાન સાધુની ગ્લાનિથી રહિત બની વૈયાવૃત્ય अब्भुट्टेयव्वं भवति । માટે જાગૃત રહે. ८. साहम्मियाणमधिकरणसि उप्पणणंसि तत्थ (૮) સાધર્મિકોમાં પરસ્પર કલેશ થવાથી "આ મારા अणिस्सितोवस्सिते अपक्खग्गाही मज्झत्थभावभूते સાધર્મિકો કલેશથી કેવી રીતે મુક્ત થશે ?” એમ વિચાર કરી રાગ-દ્વેષ રહિત માધ્યસ્થભાવે તેમને कहं णु साहम्मिया अप्पसद्दा अप्पझंझा अप्पतुमंतुमा ઉપશાંત કરવા માટે જાગૃત રહે. उवसामणताएं' अब्भुट्टेयव्वं भवति । - ડાઇ. એ. ૮, સુ. ૬૪૬ आणाणुसरणं उवएसो આજ્ઞાનુસાર આચરણ કરવાનો ઉપદેશ : રરૂ૭૨. ૩ળUTTU ને સૌવકા, માTM ને ળિરુવET ૨૩૭૯. કેટલાક સાધકો પુરુષાર્થી હોય છે પણ આજ્ઞાના एतं ते मा होतु । આરાધક હોતા નથી. કેટલાક આજ્ઞાનુકૂળ પ્રવૃત્તિ કરવામાં નિરુદ્યમી હોય છે હે મુનિ! આ બંને વાત તારા જીવનમાં ન હો.” આ વીર પ્રભુનો અભિપ્રાય છે. एतं कुसलस्स दंसणं तद्दिट्ठीए, तम्मुत्तीए, तप्पुक्कारे, માટે જે પુરુષ સદા ગુરુની દૃષ્ટિથી જોનાર હોય, तस्सण्णी, तण्णिवेसणं । ઉપદિષ્ટ મુક્તિને સ્વીકાર કરનાર હોય, બહુમાન કરનાર હોય, પૂર્ણ શ્રધ્ધા રાખનાર હોય, ગુરુકુળમાં નિવાસ કરતો હોય તેમનું અનુસરણ કરે. अभिभूय अदक्खू अणभिभूते पभू णिरालंबणताए । જે પુરુષ કર્મોને જીતીને તત્ત્વદષ્ટ બને છે તે મહાત્મા સર્વજ્ઞના ઉપદેશથી બહાર નથી અને –આ. સુ. ૧, , , ૩, મુ. ૨૭૨ કોઈનાથી પરાભૂત થતો નથી અને નિરાલંબન ભાવના ભાવવા સમર્થ થાય છે. पमाय परिच्चाग उवएसो પ્રમાદ પરિત્યાગનો ઉપદેશ : ૨૨૮૦. સમય તત્થવેદી, પૂર્વ વિપુસદ્દા | ૨૩૮૦. મુનિ સમતાનો વિચાર કરી પોતાના આત્માને પ્રસન્ન રાખે. જ્ઞાનવાનું સાધક સમભાવરૂપ अणण्णपरमं णाणी, णो पमाए कयाइ वि ।। સંયમમાં ક્યારે પણ પ્રમાદ ન કરે. आयगुत्ते सदा वीरे, जायामायाए जावए । આત્માનું ગોપન કરીને સદૈવ ધીર બનીને દેહને સંયમયાત્રાનું સાધન માની તેનો નિર્વાહ કરે. विरागं रूवेहिं गच्छेज्जा, महता खुड्डएहिं वा ।। સાધક અતિમોહક દિવ્ય અથવા સામાન્ય કોઈપણ પ્રકારનાં રૂપમાં આસક્તિ ન કરે અને –આ. સુ. ૨, એ. ૨, ૩. ૨, મુ. ૨૨ વિરકત રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy