SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९१५ तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. अगलुएण वा, ૨. ચંદ્રશેખ વા, રૂ. મેળ વા, ગાય અનુહ્રિપિત્ત”, rvice एक्का गंगामट्टियाए । विराधक प्रत्यनीक श्रमण तेसि णं परिव्वायगाणं कप्पइ मागहए पत्थए जलस्स पडिग्गाहित्तए, १. से वि य वहमाणे, णो चेव णं अवहमाणे २. से वि य थिमिओदए, णो चेव णं कमोद, ३. से वि य बहुप्पसण्णे, णो चेव णं अबहुप्पसणे, ४. से वि य परिपूए, णो चेव णं अपरिपूए, ५. से वि य णं दिण्णे, णो चेव णं अदिण्णे, ६. से वि य पिवित्तए, णो चेव णं हत्थ - पाय - चरु - चमस पक्खालणट्टयाए सिणाइत्तए વા | तेसि णं परिव्वायगाणं कप्पइ मागहए आढए जलस्स पडिग्गाहित्तए, से वि य वहमाणे, णो चेव णं अवहमाणे - जाव से वि य णं दिण्णे, णो चेव णं અવિળે, તે વિ ય રથ-પાય-જીરુ-ચમસपक्खालणट्टयाए, णो चेव णं पिबित्तए, सिणाइत्तए વા । ते णं परिव्वायगा एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई परियाय पाउणंति, बहूई, वासाइं परियायं पाउणत्ता कालमासे कालं किच्चा उक्कोसेणं बंभलोए कप्पे देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई - जाव - दससागरोवमाई ठिई-जाव-परलोगस्स विराहगा । विराहगा पडिणीया समणा ૧૧૪૬. Jain Education International -૩૬. સુ. ૭-૮ સે ને રૂમે માદર-ખાવ-સળિવેસેતુ પબ્બડ્યા સમળા મવંતિ, તં નહા-૧. આયરિય-પડિળીયા, ૨. સવન્નાય-પડિળીયા, રૂ. ઝુ-ડિળીયા, ૪. ૧૫-પડિળીયા, ૬. આયરિય-૩વન્નાયાળ અયસારા, ૬. અવાગરા, ૭. અિિત્તા, बहूहिं असब्भावुब्भावणाहिं, मिच्छत्ताभिणिवेसेहि य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणा, वुप्पाएमाणा विहरित्ता, बहूई वासाई सामण्णपरियागं पाउणंति आराधक - विराधक १७३ આ પરિવ્રાજકોને ગંગાની માટીના લેપ સિવાય ૧. અગર, ૨. ચંદન, ૩. કંકુ કે કેસરથી શરીરનો લેપ કરવો કલ્પતો નથી. એ પરિવ્રાજકોને મગધ દેશમાં પ્રચલિત પ્રસ્થ પ્રમાણ માત્ર જલગ્રહણ કરવું કલ્પે છે. ૧. તે જળ વહેતું હોય પણ તળાવ આદિનું રોકાયેલું જળ ન હોય. ૨. તે જળ સ્વચ્છ હોય, પણ ધૂળ કાદવવાળુ ન હોય, ૩. વળી સાફ અને નિર્મળ હોય પણ ડહોળું ન હોય, ૪. તે વસ્ત્રથી ગાળેલું હોય પણ અણગળ ન હોય, ૫. તે પણ દાતા દ્વારા અપાયેલું હોય પણ અદત્ત ન હોય, ૬. વળી તે જળ માત્ર પીવાના જ ઉપયોગમાં જ લે, હાથ, પગ, ભોજનપાત્ર તેમજ ચમચાં ધોવા માટે તેનો ઉપયોગ ન કરે. તેમજ સ્નાન માટે પણ ઉપયોગ ન કરે. આ પરિવ્રાજકોને મગધદેશીય આઢક પ્રમાણ જળ લેવું કલ્પે છે. તે પણ વહેતું હોય, તળાવ આદિમાં બંધાયેલું ન હોય યાવત્ દાતા દ્વારા અપાયેલું હોય પણ અદત્ત ન હોય, તો તેનાથી માત્ર હાથ, પગ, ભોજનપાત્ર, ચમચા ધોવા માટે કલ્પે છે. પરંતુ પાણી પીવા માટે તથા સ્નાન માટે લેવાનું કલ્પતું નથી. તે પરિવ્રાજકો આ પ્રકારના આચારનું એ જ પર્યાયમાં ઘણા વર્ષો સુધી પાલન કરે છે, પાલન કરીને કાલમાસે કાલ કરી વધારેમાં વધારે બ્રહ્મલોક નામના દેવલોકમાં દૈવ પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ હોય છે. યાવત્ દસ સાગરોપમની સ્થિતિ હોય છે યાવત્ તેઓ પરલોકના વિરાધક હોય છે. વિરાધક પ્રત્યેનીક શ્રમણ : ૧૯૧૫. તેઓ કે જે ગામ, આકર યાવત્ સન્નિવેશમાં પ્રવ્રુજિત સાધુ હોય, યથા - ૧. આચાર્યના વિરોધી, ૨. ઉપાધ્યાયના વિરોધી, ૩. કુલના વિરોધી, ૪. ગણના વિરોધી, ૫. આચાર્ય અને ઉપાધ્યાયના અપયશકારક, ૬. અવર્ણવાદ કરનારા, ૭. અપકીર્તિ કરનારા કે નિંદા કરનારા, અનેક અસત્ દોષોને પ્રગટ ક૨ના૨ તથા મિથ્યાત્વના આગ્રહથી પોતાને, બીજાને તથા સ્વપર બંનેને દુરાગ્રહમાં જોડનાર તથા અત્યંત મજબૂત કરનાર બની વિચરે છે. તેમજ ઘણા વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરે છે, www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy