SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ चरणानुयोग-२ विराधक आजीविक सूत्र १९१६-१७ पाउणित्ता तस्स ठाणस्स अणालोइय-अप्पडिक्कंता પાલન કરતા પોતાના પાપસ્થાનોની આલોચના, कालमासे कालं किच्चा उक्कोसेणं लंतए कप्पे પ્રતિક્રમણ ન કરતા કાલમાસે કોલ કરીને ઉત્કૃષ્ટ લાંતક देवकिब्बिसिएस देवकिब्बिसियत्ताए उववत्तारो દેવલોકમાં કિલ્વિષિક દેવોમાં કિલ્વિષિક દેવરૂપે ઉત્પન્ન અવંતિ | થાય છે. तहिं तेसिं गई-जाव-तेरससागरोवमाई ठिई-जाव- ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ હોય છે. परलोगस्स विराहगा । થાવતુ તેર સાગરોપમ પ્રમાણે તેમની સ્થિતિ હોય છે. યાવત્ તેઓ પરલોકના વિરાધક હોય છે. -૩૩. સુ. ૨૭૭ विराहगा आजीविया - વિરાધક આજીવિક : ૨૨૨૬. છે ને મે માર–ગાવ-સાસુ માનીવિયા ૧૯૧૬. તેઓ જે કે ગામ, આકર યાવતુ સન્નિવેશમાં આજીવિક મત, તે નહીં (ગોપાલકના મતાનુયાયી) હોય છે, યથા - ૨. કુપાંતરિયા, ૨. તિતરિયા, રૂ. સત્તાંતરિયા, ૧. બે ઘરોનું અંતર રાખીને, ૨. ત્રણ ઘરોનું અંતર ४. उप्पलबेंटिया, ५. घरसमुदाणिया, ६. विज्जुयंतरिया, રાખીને, ૩. સાત ઘરોનું અંતર રાખીને ભિક્ષા લે છે, ૭. ક્યા સમળા, ૪. કમળના નાળની ભિક્ષા કરે છે, ૫. દરેક ઘરથી ભિક્ષા લે છે, ૬. વીજળી ચમકે ત્યારે ભિક્ષા માટે નથી ફરતા, ૭. માટીની કોઠી આદિમાં પ્રવિષ્ટ થઈ તપશ્ચર્યા કરે છે. ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई આ પ્રકારનું આચરણ કરતા ઘણા વર્ષો સુધી તે પર્યાયનું सामण्णपरियाय पाउणंति, पाउणित्ता कालमासे कालं પાલન કરે છે. પાલન કરીને કાલમાસે કાલ કરી ઉત્કૃષ્ટ किच्चा उक्कोसेणं अच्चुए कप्पे देवत्ताए उववत्तारो અશ્રુત દેવલોકમાં દેવપર્યાયે ઉત્પન્ન થાય છે. મવતિ | तहिं ते सिं गई-जाव-बावीसं सागरोवमाई ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ હોય છે. ठिई-जाव-परलोगस्स विराहगा । યાવતુ બાવીસ સાગરોપમની એમની સ્થિતિ હોય છે –૩૩. સુ. ૨૦ યાવતુ તેઓ પરલોકના વિરાધક હોય છે. विराहगा अत्तुक्कोसिया समणा વિરાધક આત્મોત્કર્ષક શ્રમણઃ ૨૨૨૭. તે ને માર–ગાવ-સાસુ પવૅયા સમUT ૧૯૧૭. તે કે જેઓ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં પ્રવ્રજિત મતિ, તે નહીં શ્રમણ હોય છે, યથા – ૨. મનુન્ક્રોશિયા, ૨. પરંપરિવાફા, રૂ. મૂપિયા, ૧. સ્વયંના પ્રશંસક, ૨. બીજાના નિંદક, ૩. ભસ્મ ૪. મુનો-મુનો હોયTRI, આપનારા, ૪. વારંવાર કૌતુક કર્મ કરનારા. ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई તે આ પ્રમાણે આચરણ કરતા વિચર છે. તેઓ ઘણા सामण्णपरियागं पाउणंति पाउणित्ता तस्स ठाणस्स વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરે છે. પાલન કરીને अणालोइय अपडिक्कंता कालमासे कालं किच्चा પોતાના પાપસ્થાનોની આલોચના, પ્રતિક્રમણ કર્યા उक्कोसेणं अच्चुए कप्पे आभिओगिएसु देवेसु देवत्ताए વિના કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ અય્યત દેવલોકમાં उववत्तारो भवंति । આભિયોગિક દેવપણે ઉત્પન્ન થાય છે. तहिं ते सिं गई-जाव-बावीसं सागरोवमाइं ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ થાય છે –ગાવ-પરામ્ય વિરહિ | થાવતુ બાવીસ સાગરોપમની સ્થિતિ હોય છે યાવત -૩વ. . ૨૨ તેઓ પરલોકના વિરાધક હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy