SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. નીવપસિયા, રૂ. અવૃત્તિયા, सूत्र १९१८ विराहगा णिण्हगा વિરાધક નિહ્નવ : ૨૧૬૮.સે ને મે માર-ગાવ-સળિવેસેસુ ખિન્ના મવંતિ, ૧૯૧૮. તે કે જેઓ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં તું નહીં નિદ્ભવ હોય છે, યથા - ૧. બહુરત ઘણા સમયોથી કાર્યની નિષ્પત્તિ ૧.વહુરા, ૪. સામુ∞ડ્યા, ૬. રોજિરિયા, ૬. તેરાસિયા, ૭. ગવદ્ધિયા, इच्चेए सत्त पवयणणिण्हगा केवलचरियालिंगसामण्णा, मिच्छादिट्ठी, बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहिं य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणा वुप्पामाणा विहरित्ता, बहूइं वासाइं सामण्णपरियागं पाउणति, पाउणित्ता कालमासे कालं किच्चा उक्कोसेणं उवरिमेसु वेज्जेसु देवत्ताए उववत्तारो भवति, तहि तेसि गई - जाव - एक्कतीसं सागरोवमाई વિર્ડ-નાવ-પરોશસ્ત્ર વિરાહા | ૧. ૪. પ્રકૃતિ ભદ્ર, विराधक निह्नव એકાન્ત બાલ નરકગામી, -૩૬. સુ. ૨૨ પ્રસ્તુત : આરાધક-વિરાધક સંબંધી વર્ણનમાં ત્રણ આરાધક છે તથા તેર વિરાધક છેઅલ્પારંભી – અલ્પ પરિગ્રહી, આરાધક : ૧. સંશી તિર્યંચ પંચેન્દ્રિય, ૨. વિરાક : ૧. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૨. અલ્પારંભી અલ્પપરિગ્રહી શ્રમણોપાસક, ૩. અનારંભી અપરિગ્રહી શ્રમણ, ૪. એકાન્ત બાલ નરકગામી, ૫. અકામ નિર્જરા કરનારા, ૬. કેદી આદિ, Jain Education International ૨. ૫. .. ૧૧. માનનારા, ૨.જીવપ્રદેશિક – જીવ એક ચરમ સ્વરૂપ પ્રદેશ જ છે એમ માનનારા, ૩. અવ્યક્તિક-સંપૂર્ણ બાહ્ય વ્યવહારને શંકાશીલ માનનારા, - ૪. સામુચ્છેદિક-પ્રતિક્ષણ નરકાદિ અવસ્થાનો વિનાશ માનનારા, ૫. àક્રિય-એક સમયમાં બે ક્રિયાનો અનુભવ કરનારા, ઐરાશિક - જીવ, અજીવ અને મિશ્ર એમ ત્રણ રાશિ માનનારા, ૬. અકામ નિર્જરા કરનાર, સ્ત્રીઓ, કાન્તર્ષિક શ્રમણાદિ, આત્મ પ્રશંસક શ્રમણાદિ, X X X - ૭. અબદ્ધિક – જીવ અને કર્મનો બંધ થતો નથી. માત્ર સ્પર્શ માનનારા. आराधक - विराधक આ સાત પ્રવચન નિદ્ભવ છે. તેઓ માત્ર ચર્યાદિ ક્રિયા તથા વેષની અપેક્ષાએ સંયમી હોય છે, પરંતુ મિથ્યાદર્શી છે. અસત્ પ્રરૂપણા અને મિથ્યા આગ્રહથી પોતાને, બીજાને, સ્વ-૫૨ બંનેને ઉન્માર્ગમાં જોડે છે, પથભ્રષ્ટ કરીને વિચરે છે. તેમજ ઘણા વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરે છે. પાલન કરીને કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ ઉપરના ત્રૈવેયકમાં દેવપર્યાયે દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ એમની ગતિ હોય છે. યાવત્ એકત્રીસ સાગરોપમની સ્થિતિ હોય છે યાવત્ તેઓ પરલોકના વિરાધક હોય છે. 9. વાનપ્રસ્થ, ૧૦. પ્રત્યેનીક શ્રમણ, ૧૩. નિહ્નવ. આ ત્રણ આરાધક અને તેર વિરાધક આ પ્રમાણે કુલ સોળ શ્રેણિયોમાં વિભક્ત આત્માઓની મૃત્યુબાદ કઈ ગતિ થાય છે ? તેનો ઉલ્લેખ આ પ્રકરણમાં ઉવવાઈ સૂત્રમાંથી લેવામાં આવ્યો છે. વિયા, શ. ૧, ૩. ૨ માં પણ એજ વર્ણન છે. પરંતુ આ વિભાગમાં બતાવેલા વર્ણનમાં અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના વર્ણનમાં થોડો ફેર છે-તેની જાણ ખાતર તાલિકા આપવામાં આવી છે. ઉવવાઈ સૂત્રમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ૧૧. તિર્યંચ, ૪. ૨. અવિરાધિત સંયમી, અવિરાધિત સંયમાસંયમી, १७५ For Private & Personal Use Only X X X 3. ૩. 9. ૯. પરિવ્રાજક, ૧૨. આજીવિક, અનારંભી-અપરિગ્રહી કેદી આદિ, બાળ તપસ્વી, (બાકીની ટિપ્પણ પાના નં. ૧૭૬ ૩૫૨) www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy