SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ १७६ चरणानुयोग-२ कंदप्पियाइ विराहगा समणा ૧૧.જ્વ્પોવડયાતર પીજી સહાવ હાસ વિાહિઁ। विम्हावेन्तो य परं कन्दप्पं भावणं कुणइ ।। कंदर्पिकादि विराधक श्रमण मन्ताजोगं काउं भूईकम्मं च जे पउंजन्ति । सायरसइड्ढिहेउं अभिओगं भावणं कुणइ || नाणस्स केवलीणं धम्मायरियस्स संघसाहूणं माई अवण्णवाई किब्बिसियं भावणं कुणइ ।। अणुबद्धरोसपसरो तह व निमित्तंमि होइ पडिसेवी । एएहिं कारणेहिं आसुरियं भावणं कुणइ ।। सत्थग्गहणं विसभक्खणं च, जलणं च जलप्पवेसो य अणायारभण्डसेवी जम्मणमरणाणि बंधंति 11 -ઙત્ત. ૧. ૨૬, ૪. ૨૬૨-૨૬૭ विराहगाणं संजमस्स अपद्धसो ૧૬૨૦. ૭. પ્રકૃતિ ભદ્ર ૮. કેટલીક સ્ત્રીઓ ૯. બાળ તપસ્વી 1 चव्विहे अवद्धंसे पण्णत्ते, तं जहा૧. આસુરે, ર. आभिओगे, રૂ. સંમોહે, देवकिब्बिसे, चउहिं ठाणेहिं जीवा आसुरत्ताए कम्मं पगरेंति, तं जहा ૪. . જોવસીહતા, २. पाहुडसीलताए, કંદર્ષિક આદિ વિરાધક શ્રમણ : ૧૯૧૯, જે કંદર્પ-કામકથા કરે છે, કૌકુત્ય-હાસ્યોત્પાદક કુચેષ્ટાઓ કરે છે તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથાથી બીજાને વિસ્મિત કરે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે. જે સુખ, રસ અને સમૃદ્ધિ માટે, યોગ અને ભૂતિકર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગી ભાવનાનું આચરણ કરે છે. ૭. જે જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચાર્યની, સંઘ તથા સાધુઓની નિંદા કરે છે, તે માયાવી કિવિષિકી ભાવનાનું આચરણ કરે છે. જે નિરંતર ક્રોધ વધારે છે અને નિમિત્ત વિદ્યાનો પ્રયોગ કરે છે તે એવી પ્રવૃત્તિઓથી આસુરી ભાવનાનું આચરણ કરે છે. જે શસ્ત્રથી, વિષ ખાવાથી, અગ્નિમાં બળીને તથા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે અને જે અમર્યાદિત ઉપકરણ રાખે છે, તે અનેક જન્મમરણનું બંધન કરાવનાર મોહીભાવનાનું આચરણ કરે છે. વિરાધકોના સંયમનો વિનાશ : (ટિપ્પણ પાના નં. ૧૭૫ ચાલું) X X X सूत्र ૧૯૨૦. ચાર પ્રકારથી સાધનાનો વિનાશ થાય છે, યથા - ૧. આસુર- અપધ્વંસ, ૨. આભિયોગ - અપધ્વંસ, ૩. સંમોહ - અપધ્વંસ, ૪. દેવકિલ્વિષ - અપધ્વંસ, ચાર સ્થાનોથી જીવ આસુરત્વ-કર્મનું ઉપાર્જન કરે છે, યથા ૧. કોપશીલતાથી, ૨. પ્રાકૃતશીલતા અર્થાત્ કલહકારી સ્વભાવથી, १९१९ - २० X X X તાપસ કાન્તર્ષિક શ્રમણ, ૮. ૯. ચરક પરિવ્રાજક, ૧૦. કિક્વિષિક ૧૨. આભિયોગિક, ૧૩. આજીવિક, ૧૪. દર્શન ભ્રષ્ટ વેષ ધારક, ૧. અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, ૩. વિરાધિત સંયમી, ૫. ૧૦. વાનપ્રસ્થ, ૧૧. કાન્તર્ષિક શ્રમણ આદિ, ૧૨. સાંખ્ય આદિ પરિવ્રાજ્ક, ૧૩. પ્રત્યેનીક શ્રમણ ૧૪. આત્મપ્રશંસકાદિ ૧૫. આજીવિક ૧૬. નિન્હવ ૧૭. × X ૧૮.૪ X ૧૯. ૪ X ૨૦. x X 5. અસંશી, બન્ને આગમની મળી ૨૦(વીસ) પૃચ્છા થાય છે. ભગવતી સૂત્રમાં વીસમાંથી ચૌદની સંખ્યા મળે છે અને "વવાઈ સૂત્ર”માં ૧૬ની સંખ્યા મળે છે. દશ પૃચ્છા બન્ને આગમોમાં સરખી છે. પ્રજ્ઞાપના સૂત્ર પદ ૨૦ સૂત્ર ૧૪૭૦માં ભગવતી સૂત્રની જેમ જ ચૌદ પૃચ્છા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org વિરાધિત સંયમા સંયમી,
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy