SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९२१ निर्ग्रन्थ द्वारा मनुष्य सम्बन्धीभोग हेतु निदानकरण आराधक-विराधक १७७ ३. संसत्ततवोकम्मेणं, ૩. સંસફતતપ-કર્મ-આહાર ઉપધિની પ્રાપ્તિ માટે તપ કરવાથી, ૪. ઉમિત્તાનીવિયા | ૪. નિમિત્ત-જીવિતા = નિમિત્ત આદિ બતાવીને આહારાદિ પ્રાપ્ત કરવાથી, . चउहि ठाणेहिं जीवा आभिओगहत्ताए कम्म पगरेंति, ચાર સ્થાનોથી જીવ આભિયોગીત્વ-કર્મનું ઉપાર્જન તં નહીં કરે છે, યથા - ૨. બાવકોસેન, ૧. આત્મોત્કર્ષ= આત્મગુણોનું અભિમાન કરવાથી, २. परपरिवाएणं, ૨. પર-પરિવાદ = બીજાનો અવર્ણવાદ બોલવાથી, ३. भूतिकम्मेणं, ૩. ભૂતિકર્મ-ભસ્મ લેપ આદિ દ્વારા ચિકિત્સા કરવાથી, ૪. ક્રોડયાળ | ૪. કૌતુકકરણ = મંત્રિત જળથી સ્નાન કરવાથી, चउहि ठाणेहिं जीवा सम्मोहत्ताए कम्मं पगरेंति, ચાર સ્થાનોથી જીવ સમોહત્વ-કર્મનું ઉપાર્જન કરે છે, તં નહીં યથા૨. ઉમ્મસળા ૧. ઉન્માર્ગ-દેશના = મિથ્યાધર્મની પ્રરૂપણા કરવાથી, २. मग्गंतराएणं, ૨. માર્ગાન્તરાય = મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત સાધકોને વિઘ્ન ઉત્પન્ન કરવાથી. ૩. માસંપૂગોળ, ૩. કામાશંસાપ્રયોગ = શબ્દાદિ વિષયોમાં અભિલાષા કરવાથી, ४. भिज्जाणियाण करणेणं । ૪. મિથ્યાનિદાનકરણ = આસક્તિપૂર્વક નિદાન કરવાથી, चउहि ठाणेहिं जीवा देवकिव्विसियत्ताए कम्मं पगरेंति, ચાર સ્થાનોથી જીવ દેવ કિલ્વિષિકત્વ-કર્મનું ઉપાર્જન કરે છે, યથા – १. अरहताणं अवण्णं वदमाणे, ૧, અરિહંતોનો અવર્ણવાદ બોલવાથી, २. अरहंतपण्णत्तस्स धम्मस्स अवणं वदमाणे, ૨. અરિહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ બોલવાથી, ३. आयरियउवज्झायाणअवण्णं वदमाणे, ૩. આચાર્ય તથા ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલવાથી, ४. चाउवण्णस्स संघस्स अवण्णं वदमाणे । ૪. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ બોલવાથી. -તા. મ. ૪, ૩. ૪, મુ. ર૧૪ નિદાન-અનિદાનથી આરાધના-વિરાધના – ૪ () ળિયાંથસ માણુ-પોક છવા મvi– નિર્ગળે મનુષ્ય-સંબંધી ભોગો માટે નિદાન કરવું? ૨૨૨૨. પર્વ વહુ સમUTIઉો થમે ૫Uv, ફળમેવ ૧૯૨૧. હે આયુમન્ શ્રમણ ! મેં ધર્મનું નિરૂપણ કર્યું છે. આ निग्गंथे पावयणे सच्चे, अणुत्तरे, पडिपुण्णे, केवले, નિર્ઝન્ય પ્રવચન જ સત્ય છે, શ્રેષ્ઠ છે, પ્રતિપૂર્ણ છે, संसुद्धे, णेआउए, सल्लकत्तणे, सिद्धिमग्गे, मुत्तिमग्गे, અદ્વિતીય છે, શુદ્ધ છે, ન્યાયયુક્ત છે, શલ્યનો સંહાર निज्जाणमग्गे, निव्वाणमग्गे, अवितहमविसंदिद्धे, કરનાર છે. સિદ્ધિ, મુક્તિ, નિર્માણ તથા નિર્વાણનો એ सव्वदक्खप्पहीणमग्गे । જ માર્ગ છે, તે જ યથાર્થ છે. એ જ શાશ્વત છે. તથા સર્વ દુઃખોનો અંત કરનાર આ જ માર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy