SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३९१ वीर पुरूष पराक्रम वीर्याचार ४५७ तम्हा अविमणे वीरे सारए समिए सहिए सदा जए । માટે શાંત ચિત્તથી વીર સાધક સ્વરૂપમાં પ્રેમ ધારણ કરી પાંચ સમિતિથી યુક્ત થઈ સદા સંયમમાં યતનાપૂર્વક ક્રિયા કરે. दरुणुचरो मग्गो वीराणं अणियट्टगामीणं, विगिंच मंस મોક્ષગામી વીર પુરુષોના માર્ગે ચાલવું મુશ્કેલ છે ળિd | માટે હે શિષ્ય! તું (વિષયને ઉત્તેજિત કરનાર) માંસ અને લોહીને તપશ્ચર્યા દ્વારા સૂકવી નાખ. एस पुरिसे दविए वीरे आयाणिज्जे वियाहिते जे જે બ્રહ્મચર્યમાં રહે છે, સંયમ સ્વીકાર કરી કર્મ ક્ષય धुणाति समुस्सयं वसित्ता बंभचेरंसि । કરવામાં સમર્થ છે, તે પુરુષ મોક્ષને યોગ્ય, સાચો –આ. સુ. ૧, ગ. ૪, ૩. ૪, સુ. ૧૪૩ વીર કહેવાય છે. कोहाइमाणं हणिया य वीरे, પરાક્રમી સાધક ક્રોધ અને અહંકારનો નાશ કરે. લોભથી लोभस्स पासे णिरयं महंतं । જેમાં ઘણું દુઃખભર્યું છે એવા નરકમાં જવું પડે છે. એમ तम्हा य वीरे विरते वहाओ, સમજી વીર સાધક હિંસાથી દૂર રહી મોક્ષગમન માટે छिंदिज्ज सोयं लहुभूयगामी ।। તત્પર થઈ સંસારનાં પ્રવાહને છેદી નાખે. गंथं परिण्णाय इहऽज्ज वीरे, વીરપુરુષ પરિગ્રહને અહિતકર્તા જાણી તેનો તરત सोयं परिण्णाय चरेज्ज दन्ते । જ ત્યાગ કરે. વિષયવાંછનારૂપ સંસારના પ્રવાહને उम्मुग्ग ल« इह माणवेहिं, અહિતરૂપ જાણી ઈન્દ્રિયોનું દમન કરતા વિચરે. णो पाणिणं पाणे समारंभेज्जासि ।। આ મનુષ્યભવમાં સંયમની ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી કોઈપણ પ્રાણીની વિરાધના ન કરે. -બા. સુ. ૧, મ. ૨, ૩. ૨, મા. ૨૨૦- तम्हा दवि इक्ख पंडिए, મોહને વશીભૂત થઈને મનુષ્ય પાપ કર્મ કરવામાં पावाओ विरतेऽभिनिव्वुडे । નિર્લજ્જ બની જાય છે. માટે હે પંડિત પુરુષો! તમે पणया वीरा महावीहिं, રાગદ્વેષ રહિત સતુ અસતુને વિવેકથી યુક્ત, सिद्धिपहं णेयाउयं धुवं ।। પાપથી રહિત, શાંત બનો. વીર પુરુષો જ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. તે મહામાર્ગ સિધ્ધિનો પથ છે, મુક્તિની નિકટ લઈ જનાર છે અને ધ્રુવ છે. वेतालियमग्गमागओ, मणं वयसा काएण संवुडो । હે ભવ્યો ! કર્મનું વિદારણ કરવાના માર્ગમાં પ્રવેશી, મન, વચન અને કાયાથી ગુપ્ત બની, ધન चेच्चा वित्तं च णायओ, आरंभं च सुसंवुडे चरेज्जासि ।। અને જ્ઞાતિવર્ગ તેમજ આરંભનો ત્યાગ કરી ઉત્તમ -સૂય. યુ. ૨, ૪. ૨, ૩. ૨, ના. ર૪-રર સંયમી બની વિચરો सुस्सूसमाणो उवासेज्जा, सुप्पण्णं सुतवस्सियं । વીર સાધુ એ છે જે સમય, પરસમયના જ્ઞાતા, वीरा जे अत्तपण्णेसी, धितिमंता जितिंदिया ।। ઉત્તમ તપસ્વી ગુરુની સેવા ઉપાસના કરે છે. જે કર્મનું વિદારણ કરવામાં વીર, આત્મપ્રજ્ઞાનું અન્વેષણ કરનાર, ધૈર્યવાન, જિતેન્દ્રિય છે તે જ એવું કાર્ય કરી શકે છે. गिहे दीवमपस्संता, पुरिसादाणिया नरा । ગૃહવાસમાં સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી ते वीरा बंधणुम्मुक्का, नावकंखति जीवितं ।। એવું સમજીને જે પુરુષો સંયમ અંગીકાર કરીને ઉત્તરોત્તર ગુણોની વૃધ્ધિ કરે છે, તેઓ જ મોક્ષાર્થી -સૂય. સુ. ૨, એ. ૬, [. રૂરૂ-રૂ૪ જીવો માટે આશ્રયભૂત છે. તેવા જીવો બંધનથી મુક્ત છે. તે અસંયમી જીવનની અભિલાષા કરતા નથી. For Private & Personal Use Only ૧ .... Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy